Site icon News Continuous Bureau | Mumbai

યુ-ટર્ન એક્સપર્ટ એવા શરદ પવારે ભીમા કોરેગાંવ સંદર્ભે પોતાનું નિવેદન લેખીત માં ફેરવી તોળ્યું જાણો શું કહ્યું. જુબાની આપતા પહેલા સાઈડ સેફ કરી. 

News Continuous Bureau | Mumbai

ભીમા-કોરેગાંવ હિંસા(Bhima-Koregaon violence) સંદર્ભે એનસીપીના(NCP) વડા શરદ પવારે(Sharad Pawar) ફેરવીતોળ્યું છે. અગાઉ તેમણે આ હિંસા માટે મિલીંદ એકબોટે(Milind Ekbote) અને સંભાજી ભિડેને(Sambhaji Bhide) જવાબદાર ઠેરવ્યા હતા. 

Join Our WhatsApp Channel

હવે તેમણે લેખીત નિવેદનમાં જણાવ્યું છે કે આ માટે તેમની પાસે કોઈ જ પુરાવા નથી. આથી તેઓ આવું કશું નિશ્ચિત પણે કહી શકે તેમ નથી. 

ઉલ્લેખનિય છે કે શરદ પવારને આયોગ સામે હાજર થવાનું તેડું આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : વધુ એક રાજ્યમાં કોંગ્રેસી કલહ સામે આવ્યો વિપક્ષના નેતાએ આપ્યું રાજીનામું, આ નેતાને સોંપાઈ કમાન

Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Ambalal Patel Weather Forecast Stop ‘જાથા’ સામે ઝૂક્યા કે આત્મસન્માનને ઠેસ?! હવે આગાહીઓ નહીં કરે અંબાલાલ.. આગાહીકારે કેમ લીધો આકરો નિર્ણય!
Youngest Guinness World Record Robotics આંગળીથી અડધા સાઈઝનો રોબોટિક આર્મ બનાવ્યો, નાગપુરના 17 વર્ષના છોકરાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ!
Exit mobile version