Site icon News Continuous Bureau | Mumbai

યુ-ટર્ન એક્સપર્ટ એવા શરદ પવારે ભીમા કોરેગાંવ સંદર્ભે પોતાનું નિવેદન લેખીત માં ફેરવી તોળ્યું જાણો શું કહ્યું. જુબાની આપતા પહેલા સાઈડ સેફ કરી. 

News Continuous Bureau | Mumbai

ભીમા-કોરેગાંવ હિંસા(Bhima-Koregaon violence) સંદર્ભે એનસીપીના(NCP) વડા શરદ પવારે(Sharad Pawar) ફેરવીતોળ્યું છે. અગાઉ તેમણે આ હિંસા માટે મિલીંદ એકબોટે(Milind Ekbote) અને સંભાજી ભિડેને(Sambhaji Bhide) જવાબદાર ઠેરવ્યા હતા. 

Join Our WhatsApp Channel

હવે તેમણે લેખીત નિવેદનમાં જણાવ્યું છે કે આ માટે તેમની પાસે કોઈ જ પુરાવા નથી. આથી તેઓ આવું કશું નિશ્ચિત પણે કહી શકે તેમ નથી. 

ઉલ્લેખનિય છે કે શરદ પવારને આયોગ સામે હાજર થવાનું તેડું આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : વધુ એક રાજ્યમાં કોંગ્રેસી કલહ સામે આવ્યો વિપક્ષના નેતાએ આપ્યું રાજીનામું, આ નેતાને સોંપાઈ કમાન

Thane Fire| ઠાણે ગામદેવી માર્કેટમાં ભયાનક આગ, ફાયરમેન સહિત ૨ લોકોના મોતથી શોકનો માહોલ
NEET Paper Leak। પુત્ર મોહમાં ડૉક્ટર બન્યા ગુનેગાર! NEET પેપરલીક કૌભાંડમાં CBI એ પુણેના પીડિયાટ્રિશિયનની કરી ધરપકડ, કરોડોની ડીલનો આક્ષેપ
Thane Railway Police Kidnapping। ચાલુ ટ્રેનમાંથી શ્રમિકનું અપહરણ નકલી આરપીએફ ઓફિસરે મહિલાની છેડતીનો ખોટો આરોપ લગાવી ખંડણી માંગી
Nagpur Heatwave Deaths। મહારાષ્ટ્રમાં જીવલેણ બની ગરમી! સૂર્યદેવે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, લૂ લાગવાથી એક જ દિવસમાં ૩ ના મોતથી ચિંતા વધી
Exit mobile version