યુ-ટર્ન એક્સપર્ટ એવા શરદ પવારે ભીમા કોરેગાંવ સંદર્ભે પોતાનું નિવેદન લેખીત માં ફેરવી તોળ્યું જાણો શું કહ્યું. જુબાની આપતા પહેલા સાઈડ સેફ કરી. 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ભીમા-કોરેગાંવ હિંસા(Bhima-Koregaon violence) સંદર્ભે એનસીપીના(NCP) વડા શરદ પવારે(Sharad Pawar) ફેરવીતોળ્યું છે. અગાઉ તેમણે આ હિંસા માટે મિલીંદ એકબોટે(Milind Ekbote) અને સંભાજી ભિડેને(Sambhaji Bhide) જવાબદાર ઠેરવ્યા હતા. 

હવે તેમણે લેખીત નિવેદનમાં જણાવ્યું છે કે આ માટે તેમની પાસે કોઈ જ પુરાવા નથી. આથી તેઓ આવું કશું નિશ્ચિત પણે કહી શકે તેમ નથી. 

ઉલ્લેખનિય છે કે શરદ પવારને આયોગ સામે હાજર થવાનું તેડું આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : વધુ એક રાજ્યમાં કોંગ્રેસી કલહ સામે આવ્યો વિપક્ષના નેતાએ આપ્યું રાજીનામું, આ નેતાને સોંપાઈ કમાન

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More