Site icon

વિપક્ષના એક થવાના પ્રયત્નોને લાગશે મોટો ઝટકો! એનસીપી સુપ્રીમો શરદ પવાર ગૃહ પ્રધાન અમિત શાહ આજે કરશે બેઠક, રાજકીય અટકળો તેજ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 03 ઓગસ્ટ, 2021

Join Our WhatsApp Community

મંગળવાર 

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન, નવી દિલ્હીમાં આજે (મંગળવારે) એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે.

નવી દિલ્હીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના પ્રમુખ શરદ પવાર આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે. 

મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રમાં તાજેતરમાં આવેલા પૂર અને તેના પછી ઉભી થયેલી પરિસ્થિતિને લઈને આ બેઠક યોજાઈ રહી છે. 

જોકે, બંને મોટા નેતાઓની બેઠક ઘણા નવા સંકેત આપી રહી છે. 

ઉલ્લેખનીય છે કે શરદ પવારે ગત મહિને જ દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

રિલાયન્સ ફાઉન્ડેશન MCGM સાથે મળીને આટલા લાખ લોકોનું કરાવશે ફ્રી કોરોના વેક્સીનેશન, જાણો શું છે કંપનીનો પ્લાન?

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version