Site icon

મહારાષ્ટ્રમાં કોરોના એલર્ટ! મંત્રી બાલાસાહેબ થોરાટ બાદ હવે NCP આ ધારાસભ્ય સહિત આદિત્ય ઠાકરેના પિતરાઈ ભાઈ પણ થયા સંક્રમિત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

મંગળવાર

મહારાષ્ટ્રમાં હવે એક પછી એક રાજ્યના મંત્રીઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે.

પ્રાપ્ત જાણકારી મુજબ હવે NCP ધારાસભ્ય અને શરદ પવારના પૌત્ર રોહિત પવાર પણ કોરોનાગ્રસ્ત થઈ ગયા છે. 

સાથે જ યુવા સેનાના નેતા અને આદિત્ય ઠાકરેના પિતરાઈ ભાઈ વરુણ સરદેસાઈ પણ સંક્રમિત થયા છે.

આ પહેલા મંત્રી બાલાસાહેબ થોરાટ, રાજ્ય મંત્રી પ્રાજક્ત તાનપુરે, મંત્રી યશોમતી ઠાકુર, પ્રવાસ વિકાસ મંત્રી કેસી પાડવી અને શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ પણ સંક્રમિત જોવા મળ્યા હતા. 

ઉત્તર મુંબઈના ભાજપના આ ધારાસભ્યને મોટો ઝટકો, જીત્યા પછી પણ મુંબઈ બેંક બે હાથ દૂર; જાણો વિગતે 

Manikrao Kokate Resignation: કોકાટે પર કાયદાનો ગાળિયો કસાયો: ધરપકડથી બચવા હોસ્પિટલમાં દાખલ મંત્રીનું રાજીનામું મંજૂર, પોલીસ ફોર્સ તૈનાત.
Mumbai High Court Builder Rent: ભાડું ન ચૂકવનારા બિલ્ડરોની હવે ખેર નથી! મુંબઈ હાઈકોર્ટનો આદેશ – ‘જો ભાડું નહીં આપો તો વેચાણ માટેના ફ્લેટ જપ્ત કરીને હરાજી કરાશે’
Uddhav Thackeray: ઠાકરેની પવારને કડક ચેતવણી: “અમારો સાથ જોઈએ કે અજિતનો?” કાકા-ભત્રીજાની મુલાકાતોથી ઉદ્ધવ કેમ્પમાં ખળભળાટ.
Maharashtra cold: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી: રાજ્યમાં કોલ્ડ વેવનો કહેર, આગામી ૨૪ કલાક માટે હવામાન વિભાગનું મોટું અપડેટ
Exit mobile version