Site icon

એનસીપી સુપ્રીમો શરદ પવારનો આખરી દાવ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બંધ બારણે ગુફતેગુ કરી ; જાણો વિગતે 

 રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પ્રમુખ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે આજે ખાસ બેઠક યોજાઈ હતી. આ જાણકારી ખૂદ PMO દ્વારા આપવામાં આવી છે. 

મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે પ્રધાનમંત્રી આવાસ ખાતે યોજાયેલી આ બેઠક આશરે 50 મિનિટ ચાલી હતી. 

Join Our WhatsApp Community

રાજકારણ ના સમીકરણો મામલે શરદ પવાર અને પીએમ મોદીની આ બેઠક ખૂબ જ મહત્વની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

નોંધનીય છે કે શરદ પવારે દિલ્હીમાં આ પહેલા બે વાર બેઠક કરી છે. પહેલી કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાથે અને બીજી રાજનાથ સિંહ સાથે. 

સંજય દત્ત બાદ આ ભારતીય સ્ટાર ખેલાડીને મળ્યા યુએઈના ગોલ્ડન વિઝા, સ્પોર્ટ્સ બિઝનેસમાં કરી શકે છે એન્ટ્રી ; જાણો વિગતે 

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version