Site icon

એનસીપી સુપ્રીમો શરદ પવારનો આખરી દાવ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બંધ બારણે ગુફતેગુ કરી ; જાણો વિગતે 

 રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પ્રમુખ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે આજે ખાસ બેઠક યોજાઈ હતી. આ જાણકારી ખૂદ PMO દ્વારા આપવામાં આવી છે. 

મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે પ્રધાનમંત્રી આવાસ ખાતે યોજાયેલી આ બેઠક આશરે 50 મિનિટ ચાલી હતી. 

રાજકારણ ના સમીકરણો મામલે શરદ પવાર અને પીએમ મોદીની આ બેઠક ખૂબ જ મહત્વની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

નોંધનીય છે કે શરદ પવારે દિલ્હીમાં આ પહેલા બે વાર બેઠક કરી છે. પહેલી કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાથે અને બીજી રાજનાથ સિંહ સાથે. 

સંજય દત્ત બાદ આ ભારતીય સ્ટાર ખેલાડીને મળ્યા યુએઈના ગોલ્ડન વિઝા, સ્પોર્ટ્સ બિઝનેસમાં કરી શકે છે એન્ટ્રી ; જાણો વિગતે 

Exit mobile version