Site icon

શિંદે જૂથના નેતા પર શિવ સૈનિકોએ નહીં પણ આ પાર્ટીના કાર્યકર્તાઓએ હુમલો કર્યો હતો-મોટો આરોપ

News Continuous Bureau | Mumbai

ગત મંગળવારની સાંજે શિંદે જૂથના(Shinde group) બાગી ધારાસભ્ય ઉદય સામંતની(MLA Uday samant) કાર પર અજ્ઞાત લોકોએ હુમલો(Car attack) કર્યો હતો.

Join Our WhatsApp Community

દરમિયાન ભાજપના ધારાસભ્ય(BJP MLA) ગોપીચંદ પડલકરે(Gopichand Padalkar) કહ્યું છે કે આ હુમલા પાછળ એનસીપીના(NCP) કાર્યકરોનો હાથ છે.

તેમણે કહ્યું કે જે કાર્યકરોએ આદિત્ય ઠાકરેની(Aaditya Thackeray) નિષ્ઠાયાત્રા(Nishthayatra) દરમિયાન સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા એ જ રાષ્ટ્રવાદી કાર્યકરોએ(Nationalist activists) ઉદય સામંતની કાર પર હુમલો કર્યો.

ઉપરાંત તેમણે કહ્યું કે પુણેમાં શિવસેનાના(Shivsena) કોઈ કાર્યકર્તા નથી. તે જગ્યાએ એનસીપીના(NCP) કાર્યકરો મોટી સંખ્યામાં છે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં સાર્વજનિક ગણેશોત્સવ મંડળ સંદર્ભે અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય- પાંચ વર્ષમાં માત્ર એક જ વાર પરવાનગી લેવી પડશે-જાણો વિગતવાર

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version