Site icon News Continuous Bureau | Mumbai

શિંદે જૂથના નેતા પર શિવ સૈનિકોએ નહીં પણ આ પાર્ટીના કાર્યકર્તાઓએ હુમલો કર્યો હતો-મોટો આરોપ

News Continuous Bureau | Mumbai

ગત મંગળવારની સાંજે શિંદે જૂથના(Shinde group) બાગી ધારાસભ્ય ઉદય સામંતની(MLA Uday samant) કાર પર અજ્ઞાત લોકોએ હુમલો(Car attack) કર્યો હતો.

Join Our WhatsApp Channel

દરમિયાન ભાજપના ધારાસભ્ય(BJP MLA) ગોપીચંદ પડલકરે(Gopichand Padalkar) કહ્યું છે કે આ હુમલા પાછળ એનસીપીના(NCP) કાર્યકરોનો હાથ છે.

તેમણે કહ્યું કે જે કાર્યકરોએ આદિત્ય ઠાકરેની(Aaditya Thackeray) નિષ્ઠાયાત્રા(Nishthayatra) દરમિયાન સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા એ જ રાષ્ટ્રવાદી કાર્યકરોએ(Nationalist activists) ઉદય સામંતની કાર પર હુમલો કર્યો.

ઉપરાંત તેમણે કહ્યું કે પુણેમાં શિવસેનાના(Shivsena) કોઈ કાર્યકર્તા નથી. તે જગ્યાએ એનસીપીના(NCP) કાર્યકરો મોટી સંખ્યામાં છે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં સાર્વજનિક ગણેશોત્સવ મંડળ સંદર્ભે અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય- પાંચ વર્ષમાં માત્ર એક જ વાર પરવાનગી લેવી પડશે-જાણો વિગતવાર

Parbhani Temple Tragedy મહારાષ્ટ્રના પરભણીમાં હનુમાન મંદિરની છત પ્રસાદ લેતા ભક્તો પર તૂટીને પડી, આટલા શ્રદ્ધાળુઓના મોત
Weather Prediction Conflict વરસાદની આગાહી મુદ્દે વિજ્ઞાન જાથા અને અંબાલાલ પટેલ આમનેસામને; વિજ્ઞાન વિરુદ્ધ જ્યોતિષની લડાઈ તેજ
Mandatory Marathi Language Certificate મરાઠી ભાષાનું પ્રમાણપત્ર ફરજિયાત, આ તારીખ પછીપાલન ન કરનાર ચાલકો પર થશે કડક કાર્યવાહી.
Maharashtra Monsoon Delay આકાશ પર મંડાયેલી મીટ આ તારીખથી રાજ્યમાં સક્રિય થશે ચોમાસું, ખેડૂતોને મળશે રાહત.
Exit mobile version