Site icon

‘તૌકતે’ વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં NDRFની આટલી ટીમ તહેનાત કરાશે

કોરોનાકાળ વચ્ચે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ છે. હવામાનની આગાહી અનુસાર ૧૬થી ૧૯ મે સુધી તૌકતે વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. 

તૌકતે વાવાઝોડાના ખતરાને પગલે સૌરાષ્ટ્રમાં NDRFની ટીમ તહેનાત કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

જે મુજબ બે ટીમ અમરેલી, એક ટીમ ભાવનગર, બે ટીમ ગીર-સોમનાથ, બે ટીમ પોરબંદર, બે ટીમ દેવભૂમિ દ્વારકા, બે ટીમ જામનગર, બે ટીમ રાજકોટ અને બે ટીમ કચ્છ પહોંચશે. 

ઉલ્લેખનીય છે કે રાજકોટ ઍરપૉર્ટ પર અલગ-અલગ રાજ્યોમાંથી ટીમ પહોંચશે.

ભાજપના નેતા કિરીટ સોમૈયાને મળી જાનથી મારી નાખવાની ધમકી
 

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version