369
Join Our WhatsApp Community
કોરોનાકાળ વચ્ચે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ છે. હવામાનની આગાહી અનુસાર ૧૬થી ૧૯ મે સુધી તૌકતે વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ શકે છે.
તૌકતે વાવાઝોડાના ખતરાને પગલે સૌરાષ્ટ્રમાં NDRFની ટીમ તહેનાત કરવામાં આવી છે.
જે મુજબ બે ટીમ અમરેલી, એક ટીમ ભાવનગર, બે ટીમ ગીર-સોમનાથ, બે ટીમ પોરબંદર, બે ટીમ દેવભૂમિ દ્વારકા, બે ટીમ જામનગર, બે ટીમ રાજકોટ અને બે ટીમ કચ્છ પહોંચશે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ ઍરપૉર્ટ પર અલગ-અલગ રાજ્યોમાંથી ટીમ પહોંચશે.
ભાજપના નેતા કિરીટ સોમૈયાને મળી જાનથી મારી નાખવાની ધમકી
You Might Be Interested In