કોરોનાકાળ વચ્ચે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ છે. હવામાનની આગાહી અનુસાર ૧૬થી ૧૯ મે સુધી તૌકતે વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. તૌકતે વાવાઝોડાના ખતરાને પગલે સૌરાષ્ટ્રમાં NDRFની ટીમ તહેનાત કરવામાં આવી છે. જે મુજબ બે ટીમ અમરેલી, એક ટીમ ભાવનગર, બે ટીમ ગીર-સોમનાથ, બે ટીમ પોરબંદર, બે ટીમ દેવભૂમિ દ્વારકા, બે ટીમ… Continue reading ‘તૌકતે’ વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં NDRFની આટલી ટીમ તહેનાત કરાશે
