Site icon News Continuous Bureau | Mumbai

‘તૌકતે’ વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં NDRFની આટલી ટીમ તહેનાત કરાશે

કોરોનાકાળ વચ્ચે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ છે. હવામાનની આગાહી અનુસાર ૧૬થી ૧૯ મે સુધી તૌકતે વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. 

તૌકતે વાવાઝોડાના ખતરાને પગલે સૌરાષ્ટ્રમાં NDRFની ટીમ તહેનાત કરવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

જે મુજબ બે ટીમ અમરેલી, એક ટીમ ભાવનગર, બે ટીમ ગીર-સોમનાથ, બે ટીમ પોરબંદર, બે ટીમ દેવભૂમિ દ્વારકા, બે ટીમ જામનગર, બે ટીમ રાજકોટ અને બે ટીમ કચ્છ પહોંચશે. 

ઉલ્લેખનીય છે કે રાજકોટ ઍરપૉર્ટ પર અલગ-અલગ રાજ્યોમાંથી ટીમ પહોંચશે.

ભાજપના નેતા કિરીટ સોમૈયાને મળી જાનથી મારી નાખવાની ધમકી
 

Ladki Bahin Yojana Disqualification લાડકી બહેન યોજનાનું લિસ્ટ અપડેટ 92 લાખ નામ રદ થતાં લાખો રૂપિયાની બચત, અપાત્ર મહિલાઓ પર તવાઈ
Kedareswar Mahadev Temple બારડોલીના ખલી ગામનું ઐતિહાસિક કેદારેશ્વર મહાદેવ મંદિર આસ્થા, પૌરાણિક ઇતિહાસ અને કુદરતી સૌંદર્યનો ત્રિવેણી સંગમ
Central Cabinet Reshuffle કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા ફેરબદલની અટકળો શિંદે જૂથે માગ્યું વધુ એક મંત્રાલય, કયા નેતાઓને મળશે જવાબદારી?
Monsoon Pattern Change બદલાયું ચોમાસાનું પેટર્ન? જુલાઈમાં મનમુકીને વરસ્યા મેઘરાજા, તો ઓગસ્ટમાં ગાયબ; જાણો કારણ
Exit mobile version