Site icon News Continuous Bureau | Mumbai

વધુ એક રાજ્ય એ પોતાની સરહદ માં પ્રવેશનાર માટે કોરોના નેગેટિવ ટેસ્ટ ફરજીયાત કરાવ્યો. જાણો વિગત .

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.

મુંબઈ,5 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

સોમવાર .

        દેશ માં કોરોના ની બીજી લહેર એ ઘણા બધા રાજય ને પોતાની ચપેટ માં લીધા છે. એ સંદર્ભે રાજસ્થાન સરકારે પોતાની સરહદ માં પ્રવેશનાર વ્યક્તિ માટે કોરોના નેગેટિવ ટેસ્ટ ફરજીયાત કર્યો છે.

         રાજસ્થાન માં ગત 24 કલાક માં કોરોના ના 1729 કેસ નોંધાયા છે.આ સાથેજ રાજય માં અત્યાર સુધી કોરોના સંક્રમિતો ની સંખ્યા 3,39,325 સુધી થઈ ગઈ  છે. આ વધતા જતા સંક્રમણ ને રોકવા લોકડાઉન જેવા પ્રતિબંધો લાદ્યા છે. રાજ્ય માં પ્રવેશનાર વ્યક્તિ માટે આર ટી પી સી આર ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. સાથેજ ધોરણ 1 થી 9 સુધી શાળાઓ બંધ રહેશે,લગ્ન સમારંભ માં 100 થી વધુ વ્યક્તિ હાજરી આપી શકશે નહિ. તેમજ સિનેમાહૉલ અને મલ્ટિપ્લેક્સ માં પણ પ્રવેશ પર રોક લગાવી દીધી છે.

જાણી લો અત્યારે જ : મુંબઈ શહેરમાં ટ્રાવેલિંગ સંદર્ભે આ છે નવા નિયમ. કાલથી ટ્રાન્સપોર્ટ મુશ્કેલ ભર્યું બનશે. 

         ઉલ્લેખનીય છે કે , રાજસ્થાન રાજ્ય ના જિલ્લા મેજિસ્ટ્રેટ રાત્રી કર્ફયુ નો નિર્ણય પણ કરી શકે છે. જોકે દિવસ ના સમય માં કર્ફયુ લગાવવા માટે તેમણે રાજય સરકાર ની પરવાનગી લેવી પડશે.

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version