Site icon

 ગુજરાત ના ૪ શહેરો માં લાગ્યો કરફ્યુ. જાણો વિગત….

ગુજરાત રાજ્યમાં વધતાં જતાં કોરોના સંક્રમણ ને ધ્યાનમાં રાખીને સરકારે ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવવાનો નિર્ણય લીધો છે.

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં ૧૭ માર્ચથી 31 માર્ચ સુધી રાત્રે દસથી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે.

Join Our WhatsApp Community

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની અધ્યક્ષતા માં આજે ગાંધીનગર ખાતે યોજાયેલી કમિટીની બેઠકમાં સરકારે આ અંગે નિર્ણય લીધો છે.

Ajit Pawar Funeral: અંતિમ સંસ્કારની ભીડમાં તસ્કરોનો હાથફેરો! અજિત પવારની અંતિમ યાત્રામાં ગઠિયાઓએ મચાવ્યો તરખાટ, અનેક લોકોના ઘરેણાં ગાયબ
Ajit Pawar Plane Crash Investigation: અજિત પવારનું વિમાન અચાનક કેવી રીતે પડ્યું? સંજય રાઉતનો ગંભીર સવાલ – ‘કંઈક તો ગરબડ છે’
Sunetra Pawar: સુનેત્રા પવારના ડેપ્યુટી CM પદ પર ઉદ્ધવ જૂથનો પલટવાર, ભાજપના ‘પ્લાન’નો પર્દાફાશ
Pawar Family Conflict: સુનેત્રા પવારના શપથગ્રહણથી શરદ પવાર અજાણ હોવાનો દાવો, બારામતીમાં વધતી રાજકીય હલચલ
Exit mobile version