Site icon

વધુ એક રાજ્ય માં લાગ્યો રાત્રી કરફ્યુ. ટ્રાવેલ કરતા પહેલા વિચારજો….

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ.

    કરોના ના વધતા પ્રકોપે વધુ એક રાજ્ય ને પોતાના સપાટા માં લીધો છે. મહારાષ્ટ્ર ગુજરાત પછી હવે છત્તીસગઢ રાજ્યમાં પણ નાઈટ કરફ્યુ જાહેર કરી દીધો છે.

Join Our WhatsApp Community


    છત્તીસગઢના સુરજપુર જિલ્લા માં રાતના આઠ વાગ્યા થી છ વાગ્યા સુધીનો નાઈટ કરફ્યુ જાહેર કરી દીધો છે. સુરજપુર ના કલેકટર રણબીર શર્માએ નાઈટ કર્ફ્યુ સાથે એક ગાઈડ લાઈન પણ બહાર પાડી છે.જે મુજબ રાત્રે 8 પછી સવારે છ ના  આ સમયગાળા દરમિયાન ન તો કોઈ દુકાનો ખુલ્લી રહેશે કે, ના તો કોઈ પણ વ્યક્તિ અગત્યના કારણ આ સિવાય ઘરની બહાર નીકળી શકશે. એ સિવાય બને ત્યાં સુધી ભીડવાળી જગ્યા ઉપર જવાનું ટાળવાનુ પણ નિવેદન કરવામાં આવ્યું છે.
   કલેક્ટરે જાહેર ચેતવણી આપતા જણાવ્યું છે,' કે જે કોઈ પણ વ્યક્તિ હોમ આઇસોલેશન ના નિયમોનું ઉલ્લંઘન કરશે તેને હોમ આઇસોલેશન ના સ્થાને સરકારી દવા

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version