Site icon News Continuous Bureau | Mumbai

વધુ એક રાજ્ય માં લાગ્યો રાત્રી કરફ્યુ. ટ્રાવેલ કરતા પહેલા વિચારજો….

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ.

    કરોના ના વધતા પ્રકોપે વધુ એક રાજ્ય ને પોતાના સપાટા માં લીધો છે. મહારાષ્ટ્ર ગુજરાત પછી હવે છત્તીસગઢ રાજ્યમાં પણ નાઈટ કરફ્યુ જાહેર કરી દીધો છે.

Join Our WhatsApp Channel


    છત્તીસગઢના સુરજપુર જિલ્લા માં રાતના આઠ વાગ્યા થી છ વાગ્યા સુધીનો નાઈટ કરફ્યુ જાહેર કરી દીધો છે. સુરજપુર ના કલેકટર રણબીર શર્માએ નાઈટ કર્ફ્યુ સાથે એક ગાઈડ લાઈન પણ બહાર પાડી છે.જે મુજબ રાત્રે 8 પછી સવારે છ ના  આ સમયગાળા દરમિયાન ન તો કોઈ દુકાનો ખુલ્લી રહેશે કે, ના તો કોઈ પણ વ્યક્તિ અગત્યના કારણ આ સિવાય ઘરની બહાર નીકળી શકશે. એ સિવાય બને ત્યાં સુધી ભીડવાળી જગ્યા ઉપર જવાનું ટાળવાનુ પણ નિવેદન કરવામાં આવ્યું છે.
   કલેક્ટરે જાહેર ચેતવણી આપતા જણાવ્યું છે,' કે જે કોઈ પણ વ્યક્તિ હોમ આઇસોલેશન ના નિયમોનું ઉલ્લંઘન કરશે તેને હોમ આઇસોલેશન ના સ્થાને સરકારી દવા

Raj Thackeray Son| મુંબઈમાં ફરી ગરમાયું રાજકારણ ઓટોટેક્સી ચાલકોના આંદોલન પર અમિત ઠાકરેના તેવર થયા આકરા, આપી આ ચીમકી
Karjat Dam। કરજત નજીકના ડેમમાં ડૂબી જવાથી કોલેજના વિદ્યાર્થીનું કરુણ મોત; ફિલ્ડ ટ્રીપ દરમિયાન સર્જાયો અકસ્માત
Maharashtra Weather| સાચવજો મહારાષ્ટ્ર! આકરી ગરમી અને કમોસમી વરસાદની બેવડી માર, પ્રશાસને જાહેર કરી ગાઈડલાઈન
Byelection 2026। મહારાષ્ટ્રગુજરાત પેટાચૂંટણી બારામતીના રાજકારણમાં ગરમાવો, સુનેત્રા પવારે મતદાન પહેલા કરી ખાસ પૂજા
Exit mobile version