Site icon

ગુજરાતનાં 4 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂને લઈને આવ્યા મોટા સમાચાર. હવે રાજ્યનાં 4 મહાનગરમાં  આ તારીખ સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત્

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લંબાવવામાં આવ્યો છે. 

રાજ્યનાં અમદાવાદ,વડોદરા, સુરત અને રાજકોટ ચાર મહાનગરોમાં તા ૧૫મી ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે

Join Our WhatsApp Community

આ રાત્રિ કરફ્યુ રાત્રે 11 કલાકથી સવારે છ કલાક સુધી અમલમાં રહેશે. આમ કરફ્યુમાં વધુ એક કલાકની છૂટ આપવામાં આવી છે.

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version