Site icon

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ-મનસેની યુતિ થશે કે કેમ? ભાજપના આ નેતાએ આપ્યું મોટું નિવેદન ; જાણો વિગતે   

મહારાષ્ટ્રની મહાગઠબંધન સરકારના કેટલાક ઘટક પક્ષોએ આગામી ચૂંટણીઓ પોતાના બળ પર લડવાનો નિર્ણય લીધો છે. 

હવે ભાજપે પણ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પોતાના બળ પર લડવાનું નક્કી કર્યું છે. 

Join Our WhatsApp Community

ભાજપના નેતા ધારાસભ્ય એડ. આશિષ શેલારે સ્પષ્ટતા કરી છે કે તેઓ મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં મનસે સાથે જોડાણ નહીં કરે.

તેથી, હવે મનસે-ભાજપના જોડાણ અંગે ચાલી રહેલી તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકાયું છે.

 

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version