Site icon News Continuous Bureau | Mumbai

ગણેશોત્સવ દરમિયાન આખા મહારાષ્ટ્રમાં કડક નિર્બંધ લાગુ થશે, આરોગ્યપ્રધાને આપ્યા સંકેત; જાણો બીજું શું કહ્યું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021 
સોમવાર
મહારાષ્ટ્રના માથેથી કોરોનાનું સંકટ ટળ્યું નથી. લૉકડાઉન શિથિલ કર્યા છતાં પણ નિયમોનું ઉલ્લંઘન કરવું નહીં એવું વારંવાર કહેવાઈ રહ્યું છે. દરમિયાન ગણેશોત્સવ ઉપર કોરોના સંકટ હોવાથી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ટાસ્ક ફોર્સ સાથે બેઠક યોજી હતી. આગામી એક- બે દિવસમાં ગણેશોત્સવ બાબતે નિયમાવલી જાહેર કરવામાં આવશે. એવી માહિતી રાજ્યના મદદ અને પુનર્વસનપ્રધાન વિજય વડેટ્ટીવારે આપી છે.

વડેટ્ટીવારે જણાવ્યું હતું કે લોકો નિયમોનું પાલન નહીં કરે તો કોરોનાના દર્દીઓની સંખ્યા ફરીથી વધી શકે છે. આ વાતને આધારે કેટલાક યોગ્ય નિર્ણય લેવા પડશે. એવી ચર્ચા મુખ્ય પ્રધાને આજે કરી છે. એક-બે દિવસમાં તજ્જ્ઞો સાથે ચર્ચા કરીને મુખ્ય પ્રધાન નિયમાવલી જાહેર કરશે. 

Join Our WhatsApp Channel

જીવતા રહેશો તો ગણેશોત્સવ બીજી વાર મનાવી શકશો; મુખ્ય પ્રધાનને લાદ્યું જ્ઞાન; જાણો રાજકીય પક્ષોને આપી શી શિખામણ

નાઇટ કર્ફ્યુ સંદર્ભે પુછાયેલા પ્રશ્નમાં વડેટ્ટીવારે જણાવ્યું હતું કે નાઇટ કર્ફ્યુ બાબતે કોઈ પણ ચર્ચા કે નિર્ણય લેવાયો નથી. તેમ જ નાઇટ કર્ફ્યુ લાદવાનો સરકારનો કોઈ પણ વિચાર ન હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું છે.

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version