Site icon

જે લોકો પાસે વીજળીના બીલ ભરવાના પૈસા નથી તેમનું કનેક્શન નહીં કપાય. કોરોના ને કારણે સરકારનો નિર્ણય.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

03 માર્ચ 2021

મહારાષ્ટ્ર વિધાનસભામાં રાજ્ય સરકારે એક રાહતના સમાચાર આપ્યા છે.રાજ્ય સરકારના ઉર્જા પ્રધાને જાહેરાત કરી છે કે કોરોના કાળ દરમ્યાન જે લોકોના વીજ બિલ વધારે આવ્યા છે તેઓને રાહત આપવા સંદર્ભે સરકાર વિચાર કરી રહી છે. આ ઉપરાંત જે વ્યક્તિઓ પાસે વીજ બીલ ભરવાના પૈસા નથી તેઓનું વીજળી નું જોડાણ વીજ કંપનીઓ નહીં કાપી શકે.

જોકે કોઇ વ્યક્તિનો વીજબિલ વધુ આવવાથી તેમજ બિલ ન ભરવાથી સરકારી કંપનીઓએ ઈલેક્ટ્રીક કનેક્શન કાપી નાખ્યું હોય તો તે બાબતે શું કરશો? આ સવાલનો જવાબ રાજ્ય સરકાર પાસે નહોતો.

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version