Site icon

અમદાવાદ એરપોર્ટ પર બહારગામથી આવતા મુસાફરો માટે મોટા સમાચાર, ગુજરાત સરકારે નિયમમાં કર્યા આ ફેરફાર

ગુજરાત સરકારે દોઢ મહિનામાં ત્રીજી વખત નિયમમાં ફેરફાર કર્યા છે.

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ડોમેસ્ટિક એરપોર્ટ પર બહારગામથી આવતા તમામ મુસાફરો માટે RTPCR ટેસ્ટ મરજીયાત કરી દીધો છે.

Join Our WhatsApp Community

એટલે કે હવે ટેસ્ટ રિપોર્ટ બતાવ્યા વિના જ મુસાફર સીધા ટર્મિનલની બહાર નીકળી શકશે.  

ઉલ્લેખનીય છે કે અમદાવાદ એરપોર્ટ અત્યાર સુધી બહારથી  આવતા તમામ મુસાફરો 72 કલાક પહેલાનો RTPCR  ટેસ્ટ ચેક કર્યા બાદ જ ટર્મિનલની બહાર નીકળવા માટે મંજૂરી આપવામાં આવતી હતી. 

ત્રણ દિવસ સુધી મુંબઈ શહેરમાં આ શ્રેણીના લોકો માટે 'walk-in' વેક્સિન. જાણો વિગત…

Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Exit mobile version