Site icon

સરકાર સીધું લોક ડાઉન ન લગાડી શકી : કર્ફ્યુ સંદર્ભે સરકાર નો ઓર્ડર શું છે? જાણો અહીં

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૩ એપ્રિલ 2021
મંગળવાર

મહારાષ્ટ્ર સરકારે આખા રાજ્યમાં ધારા 144 અને રાત્રી કર્ફ્યુ લાગુ કરી દીધો છે

Join Our WhatsApp Community

૧. આ સાથે આખા રાજ્યમાં ધારા ૧૪૪ લાગુ થઈ છે જે આવતીકાલે સાંજે 8 વાગ્યાથી લાગુ રહેશે

૨. કોઈપણ વ્યક્તિ અધિકૃત કારણ વગર ઘરની બહાર નહીં નીકળી શકે

૩. બધા સ્થાપનનો, સાર્વજનિક જગ્યાઓ, તમામ પ્રકારની આર્થિક ગતિવિધિ બંધ રહેશે.

૪. અતિ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે

૫. જે સુવિધાઓને પરવાનગી આપવામાં આવી છે તે સુવિધાઓ પણ સવારે ૭ થી રાત્રે ૮ વાગ્યા સુધી કાર્યાન્વિત રહેશે

૬. ઘરકામ કરવા વાળા, ડ્રાઇવર, સામાન્ય ઘરમાં નોકરી કરવા વાળા કામ કરી શકશે કે નહીં તે સંદર્ભે ની સત્તા સ્થાનિક ઓથોરિટી આપવામાં આવી છે.

Ajit Pawar Death: અજીત પવારના છેલ્લા શબ્દો: “મને હવે આ બધાનો કંટાળો આવ્યો છે, હવે બસ થયું”; નિધનના 5 દિવસ પહેલા કેમ ભાવુક થયા હતા દાદા?
Gujarat ATS: દરજીના વેશમાં આતંકી માનસિકતા! નવસારીથી ઝડપાયેલા યુવકના ખતરનાક ઈરાદા જાણી એજન્સીઓ પણ ચોંકી ઉઠી
Ajit Pawar Plane Crash: અજીત પવારનું વિમાન અકસ્માતમાં નિધન: “મારો દમદાર અને દિલદાર મિત્ર ચાલ્યો ગયો”, CM ફડણવીસની ભાવુક પ્રતિક્રિયા
Ajit Pawar Plane Crash: મહારાષ્ટ્રના રાજકારણમાં ‘દાદા’ પર્વનો કરુણ અંત: બારામતીમાં ભીષણ વિમાન અકસ્માતમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન
Exit mobile version