Site icon

ગુજરાતના આ પાડોશી રાજ્યનો મોટો નિર્ણય, કોરોના રસી નહીં મુકાવનારને રેશનિંગનુ અનાજ નહીં અપાય; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 17 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

બુધવાર

મહારાષ્ટ્ર્ના ઔરંગાબાદ હવે મધ્યપ્રદેશે કોરોના રસી નહીં લગાવનારાઓ માટે મોટો નિર્ણય લીધો છે

સરકારે આદેશ કર્યો છે કે, રાજ્યમાં રેશનિંગનુ અનાજ એ જ લોકોને અપાશે જે સંપૂર્ણ રસી લઈ ચૂક્યા છે. વેક્સીન વગર અનાજ નહીં આપવામાં આવે. 

આ નિર્ણય ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે. જેથી જે લોકોએ રસી નથી મુકાવી તેમને સમય મળી રહે.

સરકાર દ્વારા વેક્સીન લેવા માટે જન જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યુ છે. 

ઉલેખનીય છે કે મધ્યપ્રદેશમાં 1.15 કરોડ પરિવારો 4.90 કરોડ લોકો રેશનિંગની દુકાનોમાંથી અનાજ ખરીદે છે. 

વ્હાઈટહાઉસની બબાલ! બાઈડન- હેરિસ વચ્ચે ખટરાગ, નવા વાઈસ પ્રેસિડેન્ટની નિમણૂંક થાય તેવી અટકળો તેજ; જાણો વિગતે

Matheran Mini Train: નેરળ-માથેરાન ઐતિહાસિક મિની ટ્રેન ફરીથી ‘આ’ તારીખથી દોડતી થશે!
Mumbai Cricket Association: MCA ચૂંટણી પર મોટું સંકટ! રાજકીય હસ્તક્ષેપ પર બોમ્બે હાઈકોર્ટ કડક, ઉમેદવારોની યાદી જાહેર કરવા પર તાત્કાલિક રોક.
Human leopard conflict: માનવ-દીપડા સંઘર્ષ માટે ૧૧ કરોડ: પુણે જિલ્લામાં સમસ્યા હળવી કરવા સરકારનો મોટો નિર્ણય.
Bihar Elections: કેન્દ્રીય મંત્રી લલન સિંહ વિરુદ્ધ FIR નોંધાઈ, ચૂંટણી પંચે કરી કડક કાર્યવાહી, જાણો શું છે કારણ
Exit mobile version