Site icon

મહારાષ્ટ્રની પ્રખ્યાત ૧૨૦ વર્ષ જૂની આયુર્વેદિક ઔષધ કંપની ‘સાંડુ ફાર્માસ્યુટિકલ્સ’ના માલિકનું નિધન થયું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૨ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

આયુર્વેદિક ક્ષેત્રમાં ૧૨૦ વર્ષથી વધુ સમય પોતાની સેવા આપી રહેલી કંપની એટલે કે સાંડુ ફાર્માસ્યુટિકલ્સના અધ્યક્ષ અને સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ ભાસ્કર સાંડુનું નિધન થયું છે. તેઓ ૮૪ વર્ષના હતા અને વૃદ્ધાવસ્થાને લીધે તેમનું મૃત્યુ થયું છે. તેઓ જ્યારે આઠ વર્ષના હતા ત્યારથી આ કંપની સાથે જોડાઈ ગયા હતા, ત્યારથી માંડીને મૃત્યુપર્યંત તેઓ કંપનીના અધ્યક્ષ રહ્યા.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં સાંડુ ફાર્માસ્યુટિકલ્સનું ઘણું મોટું નામ છે તેમ જ તેમના દ્વારા બનાવવામાં આવેલી દવાને વિશ્વસનીય માનવામાં આવે છે.

Matheran Mini Train: નેરળ-માથેરાન ઐતિહાસિક મિની ટ્રેન ફરીથી ‘આ’ તારીખથી દોડતી થશે!
Mumbai Cricket Association: MCA ચૂંટણી પર મોટું સંકટ! રાજકીય હસ્તક્ષેપ પર બોમ્બે હાઈકોર્ટ કડક, ઉમેદવારોની યાદી જાહેર કરવા પર તાત્કાલિક રોક.
Human leopard conflict: માનવ-દીપડા સંઘર્ષ માટે ૧૧ કરોડ: પુણે જિલ્લામાં સમસ્યા હળવી કરવા સરકારનો મોટો નિર્ણય.
Bihar Elections: કેન્દ્રીય મંત્રી લલન સિંહ વિરુદ્ધ FIR નોંધાઈ, ચૂંટણી પંચે કરી કડક કાર્યવાહી, જાણો શું છે કારણ
Exit mobile version