Site icon

ઉત્તર પ્રદેશની આ પ્રસિદ્ધ યુનિવર્સિટીમાં માત્ર 20 દિવસમાં 26 અધ્યાપકોના થયા મૃત્યુ  

ઉત્તર પ્રદેશની પ્રસિદ્ધ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં માત્ર 20 દિવસમાં 26 અધ્યાપકોના મૃત્યુ થઇ ગયા છે. 

આટલી મોટી સંખ્યામાં કોરોનાથી મૃત્યુ થતાં યુનિવર્સિટીના કુલપતિએ સેમ્પલ તપાસ માટે દિલ્હી મોકલ્યા છે.  

Join Our WhatsApp Community

અહીં કોરોનાનું નવું વેરિયન્ટ વિકસ્યું હોવાની આશંકા થતાં યુનિવર્સિટીના વીસી તારિક મંસૂરે ICMR ના ડીજી. પ્રોફેસર ભાર્ગવને પત્ર લખીને કોવિડ સેમ્પલની તત્કાલ તપાસ કરવા કહ્યું છે.  

ગામડાઓમાં ફેલાયો કોરોના. આ આંકડા વાંચીને ચોંકી જશો.
 

LPG Price Hike Update: મોંઘવારીનો ડબલ ડોઝ ગેસના ભાવમાં તોતિંગ વધારો! રસોડાથી લઈને રસ્તા સુધી દેખાશે અસર; જાણો આજના નવા રેટ
Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Exit mobile version