451
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 માર્ચ 2021
ગત શનિવારે મુંબઈ પોલીસના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશિયારી તેમજ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી રાજ્યના ગૃહમંત્રી દેશમુખ ઉપર ગંભીર આરોપો લગાવ્યા હતા. હવે આ મુદ્દે રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે સ્પષ્ટતા કરતું નિવેદન પત્ર જાહેર કર્યું છે. 

You Might Be Interested In