પરમવીર સિંહ ના લેટર બોમ્બનો ગ્રહમંત્રી અનિલ દેશમુખે આપ્યો વળતો જવાબ. સ્પષ્ટતા કરતું નિવેદન પત્ર જાહેર કર્યું. તમે વાંચો અને તેનું અર્થઘટન કરો…

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

22 માર્ચ 2021

ગત શનિવારે મુંબઈ પોલીસના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશિયારી તેમજ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી રાજ્યના ગૃહમંત્રી દેશમુખ ઉપર ગંભીર આરોપો લગાવ્યા હતા. હવે આ મુદ્દે રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે સ્પષ્ટતા કરતું નિવેદન પત્ર જાહેર કર્યું છે.  

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More