Site icon

સંજય રાઉતને ફરી એક ઝટકો- કોર્ટે જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો- ન્યાયિક કસ્ટડી પણ આટલા દિવસ સુધી લંબાવી

Case Filed Against Sanjay Raut

સંજય રાઉતની મુશ્કેલીઓમાં વધારો, મુખ્યપ્રધાન એકનાથ શિંદે વિરુદ્ધ વાંધાજનક નિવેદન બદલ અહીં નોંધાયો કેસ

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai)માં પાત્રા ચાલ જમીન કૌભાંડ(Patra Chawl Scam) માં મની લોન્ડરિંગના આરોપોને કારણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહીના ઘેરામાં આવેલા શિવસેનાના સાંસદ સંજય રાઉત(Sanjay Raut)ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હાલમાં રાઉત મુંબઈની આર્થર રોડ(Arthar Road) જેલમાં છે. 

Join Our WhatsApp Community

શિવસેનાના સાંસદ સંજય રાઉતની જામીન અરજી પર 9 નવેમ્બરે સુનાવણી થશે. EDએ આજે ​​રાઉતના જામીન અંગે લેખિત જવાબ રજૂ કર્યો હતો. કોર્ટે જામીન પરનો ચુકાદો અનામત રાખ્યો છે. એટલે કે કોર્ટ હવે 9 નવેમ્બરે પોતાનો ચુકાદો આપશે.  મહત્વનું છે કે આ કેસની સુનાવણી પીએમએલએ કોર્ટમાં ચાલી રહી છે. આ સાથે સંજય રાઉતની ન્યાયિક કસ્ટડી 14 દિવસ સુધી લંબાવી દેવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  અગત્યનું – મોદી સરકાર બેંક એકાઉન્ટ ખોલાવવા અને સિમ લેવાના નિયમમાં કરી રહી છે ફેરફાર- અહીં જાણો નવી જોગવાઈ

શિવસેનાના પ્રવક્તા અને સાંસદ સંજય રાઉતની 31 જુલાઈના રોજ મોડી રાત્રે ઈડી દ્વારા મેઈલ કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ રાઉતને પહેલા ED અને પછી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા, ત્યારથી રાઉત આર્થર રોડ જેલમાં બંધ છે. 

Maharashtra Petrol Diesel Crisis:મહારાષ્ટ્રમાં ‘ફ્યુઅલ કટોકટી’ની અફવા! પેટ્રોલ પંપો પર લાઈનો લાગતા જાલના પ્રશાસન એક્શનમાં.
Gujarat UCC Bill Passed: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ! લગ્ન, છૂટાછેડા અને લિવ-ઈન માટે આવ્યા નવા નિયમો
Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
LPG Crisis Eases in India:યુદ્ધ વચ્ચે ભારતની મોટી જીત! ગેસ બુકિંગમાં ૩૫% નો ઘટાડો અને ઉત્પાદન આસમાને; જાણો કેવી રીતે સામાન્ય થઈ રહી છે સ્થિતિ.
Exit mobile version