લોકડાઉનને કારણે શાંત થયેલા મહારાષ્ટ્રના રાજભવનમાં પંખીઓનો કલરવ અને મોર નૃત્ય.. જુઓ તસવીર અને વિડિયો..

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૬ મે 2021

ગુરૂવાર

હાલ મહારાષ્ટ્રમાં લોકડાઉન છે. તેમજ અહીં નેતાઓની દોડાદોડી પણ નથી. આ પરિસ્થિતિમાં દક્ષિણ મુંબઈના વાલકેશ્વર વિસ્તારમાં આવેલું રાજ ભવન અત્યારે શાંત છે. અહીં પક્ષીઓનો કલરવ સ્પષ્ટ સંભળાય છે. એવામાં ઉનાળામાં સાંજના સમયે મોર અને બીજા પક્ષીઓ નૃત્ય કરે છે જેની તસવીર રાજભવને સાર્વજનિક કરી છે.

શાળાઓની ફી વધારા સંદર્ભે રાજ્ય સરકારે મહત્ત્વનો આદેશ આપ્યો; પી.ટી.એ.ના સભ્યોની ભૂમિકા ચાવી રૂપ રહેશે, જાણો વિગત…

 

લોકડાઉનને કારણે શાંત થયેલા મહારાષ્ટ્રના રાજભવનમાં પંખીઓનો કલરવ અને મોર નૃત્ય.. જુઓ વિડિયો.#MaharashtraLockdown #coronavirus #nature pic.twitter.com/EKTvXxHjS7

— news continuous (@NewsContinuous) May 6, 2021

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More