Site icon

Hornbill Festival Nagaland : PM મોદીએ ‘હોર્નબિલ ફેસ્ટિવલ’ના 25 વર્ષ પૂર્ણ થવા પર નાગાલેન્ડના લોકોને પાઠવ્યા અભિનંદન, CM નેફિયુ રિયોની પોસ્ટ શેર કરી કહી ‘આ’ વાત..

Hornbill Festival Nagaland : પ્રધાનમંત્રીએ હોર્નબિલ ફેસ્ટિવલના 25 વર્ષ પૂર્ણ થવા પર નાગાલેન્ડના લોકોને અભિનંદન પાઠવ્યા. નાગરિકોને આ ઉત્સવમાં સામેલ થવા અને નાગા સંસ્કૃતિની જીવંતતાનો અનુભવ કરવાનો આગ્રહ કર્યો

News Continuous Bureau | Mumbai

Hornbill Festival Nagaland : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગાલેન્ડના લોકોને હોર્નબિલ ફેસ્ટિવલના 25 વર્ષ પૂર્ણ થવા પર અભિનંદન પાઠવ્યા છે. તેમણે મહોત્સવમાં કચરાના વ્યવસ્થાપન અને સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરવા પર પોતાની શુભેચ્છા પણ આપી અને ખુશી વ્યક્ત કરી હતી. PM મોદીએ થોડા વર્ષો પહેલા આ તહેવારની પોતાની યાત્રાની સુખદ યાદોને યાદ કરી અને અન્ય લોકોને આગ્રહ કર્યો કે તેઓ પણ આ મહોત્સવમાં જાય અને નાગા સંસ્કૃતિની જીવંતતાનો અનુભવ કરે. 

Join Our WhatsApp Community

Hornbill Festival Nagaland : નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયુ રિયોની ( Neiphiu Rio ) X પોસ્ટ શેર કરતાં, પ્રધાનમંત્રીએ ( Narendra Modi ) લખ્યું:

“ચાલી રહેલા હોર્નબિલ ફેસ્ટિવલ ( Hornbill Festival ) માટે મારી શુભેચ્છાઓ અને નાગાલેન્ડના ( Nagaland ) લોકોને આ જીવંત મહોત્સવના 25 વર્ષ પૂર્ણ થવા પર અભિનંદન. આ વર્ષના ઉત્સવ દરમિયાન વેસ્ટ મેનેજમેન્ટ અને સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાતને મહત્વ આપવામાં આવ્યું તે જોઈને મને આનંદ થયો છે.

આ સમાચાર પણ વાંચો: Ahmedabad International Book Fair: અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં ભારતીય ટપાલ વિભાગનો સ્ટોલ બન્યો આકર્ષણનું કેન્દ્ર, આ ટપાલ ટિકિટોનું થયું વિપુલ પ્રમાણમાં વેચાણ..

થોડાં વર્ષો પહેલા આ મહોત્સવમાં મારી પોતાની યાત્રાની યાદો છે અને હું અન્ય લોકોને પણ તેને જોવાની અને નાગા સંસ્કૃતિની જીવંતતાનો અનુભવ કરવાનો આગ્રહ કરું છું.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Exit mobile version