Site icon

PM મોદીએ ભિવંડી દુર્ઘટના પર વ્યક્ત કર્યો શોક, મૃતકો અને ઘાયલો માટે એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી

PM Modi: PM Modi asks team of doctors to check SPG personnel who fainted at his Delhi event

PM Modi: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં વ્યક્તિને આવ્યા ચક્કર... તરત આપ્યો આ આદેશ અને મળી સારવાર.. જુઓ વિડીયો

 News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્ર ના થાણે જિલ્લા ના ભિવંડી ખાતે બે માળની ઇમારત ધરાશાયી થવાથી થયેલા જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિજનો માટે વળતરની જાહેરાત કરી હતી. ઇમારત ધરાશાયી થવાની ઘટનામાં આઠ લોકોના મોત થયા છે. 

Join Our WhatsApp Community

વડા પ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલ ટ્વિટ અનુસાર, મોદીએ કહ્યું, “મહારાષ્ટ્રના ભિવંડીમાં થયેલી દુર્ઘટનાથી દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના અને ઘાયલો માટે પ્રાર્થના.” તેમણે કહ્યું કે દરેક મૃતકના નજીકના સગાને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી બે લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે, જ્યારે દરેક ઘાયલને 50,000 રૂપિયા આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો:  તૂર્કીયેના રાષ્ટ્રપતિ એર્દોગાને કર્યો મોટો દાવો, દુનિયાના આ સૌથી ખતરનાક આતંકી સંગઠનનો પ્રમુખ સીરિયામાં ઠાર મરાયો..

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીમાં બે માળની ઈમારત ધરાશાયી થવાની ઘટનામાં મૃત્યુઆંક વધીને આઠ થઈ ગયો છે અને સોમવારે કાટમાળમાંથી વધુ બે મૃતદેહો મળી આવ્યા છે. તે જ સમયે, ઘટનાના 48 કલાક પછી, ‘બચાવ’ ઓપરેશન હવે સત્તાવાર રીતે બંધ કરવામાં આવ્યું છે.

 

Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Exit mobile version