Site icon

PMAY: મહારાષ્ટ્રમાં PM આવાસ યોજનાની આવક મર્યાદા વધી, જાણો કેટલા પગારવાળા લોકો પાત્ર હશે.

PMAY: મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું કે કેન્દ્રીય શહેરી વિકાસ અને આવાસ મંત્રાલયે આ અંગે રાજ્ય સરકારને પત્ર લખીને જાણ કરી છે. આર્થિક રીતે નબળા લોકોની મદદ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

PMAY: Income limit of PM Awas Yojana increased in Maharashtra, know how many salaried people will be eligible.

PMAY: Income limit of PM Awas Yojana increased in Maharashtra, know how many salaried people will be eligible.

News Continuous Bureau | Mumbai

PMAY: મહારાષ્ટ્ર (Maharashtra) માં આર્થિક રીતે નબળા વર્ગોને રાહત આપવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) ના આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટેની આવક મર્યાદા હવે પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ પરવડે તેવા ઘરો માટે રૂ. 3 લાખથી વધારીને રૂ. 6 લાખ કરવામાં આવી છે. એટલે કે હવે તે લોકો, જેમની આવક મર્યાદા થોડી વધારે છે, તેઓ આ કેટેગરીના મકાનો ખરીદી શકશે. મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું કે કેન્દ્રીય શહેરી વિકાસ અને આવાસ મંત્રાલયે (Union Ministry of Urban Development and Housing) આ અંગે રાજ્ય સરકારને પત્ર લખીને જાણ કરી છે. આર્થિક રીતે નબળા લોકોની મદદ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

આ અંતર્ગત જે લોકો પાસે કાચા મકાન છે, જેમની પાસે છાપરુ નથી. તેઓ પીએમ આવાસ યોજના (PMAY) હેઠળ ઘર માટે અરજી કરી શકે છે. આ યોજના હેઠળ ગરીબોને ઘર બનાવવા માટે ફંડ આપવામાં આવે છે. આ સિવાય ઓછી આવક ધરાવતા લોકોને હોમ લોનમાં સબસિડી પણ આપવામાં આવે છે. આ યોજના 25 જૂન 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ લોન્ચ કરી હતી. તેઓ પીએમ આવાસ યોજના હેઠળ ઘર માટે અરજી કરી શકે છે. આ યોજના હેઠળ ગરીબોને ઘર બનાવવા માટે ફંડ આપવામાં આવે છે.

યોજનાની અસરઃ

આ અંતર્ગત અત્યાર સુધીમાં 1.18 કરોડ લોકોને ઘરની ફાળવણી કરવામાં આવી છે. આ યોજનામાં અત્યાર સુધીમાં કુલ 8.19 લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. શહેરી વિસ્તારોમાં ઓછી આવક ધરાવતા નોકરી-ધંધાના લોકો પણ આ યોજનાનો લાભ લઈને હોમ લોન લઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો:  Uttar Pradesh: વધુ એક ‘જ્યોતિ મૌર્ય: લોન લઈને પતિએ ભણાવી, નર્સ બનતાં જ પત્નીએ મોં ફેરવ્યું, કહ્યું- ડ્રાઈવર સાથે ન રહી શકુ..

Maharashtra: મહારાષ્ટ્રના વાતાવરણમાં મોટો ફેરફાર: આજે દિવસભર કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Baramati ZP Election 2026: સુનેત્રા પવારે જાળવી અજિત દાદાની પરંપરા: બારામતી જિલ્લા પરિષદની ચૂંટણી માટે વહેલી સવારે કર્યું મતદાન.
Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Exit mobile version