Site icon

મહારાષ્ટ્રના એનસીપી સુપ્રીમો શરદ પવારે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે કરી મુલાકાત, રાજકીય અટકળો તેજ 

રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર આજે એનસીપીના પ્રમુખ શરદ પવાર સાથે બેઠક યોજી હતી.

કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે ત્રણ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં 2024માં પીએમ મોદીની વિરૂદ્ધ વિપક્ષનો ચહેરો કોણ હશે… તેના પર ચર્ચા થઇ હોઇ શકે છે.

Join Our WhatsApp Community

સત્તાવાર રીતે તો આ બંગાળ અને તમિલનાડુની ચૂંટણી સાથે સંકળાયેલી એક આભાર મુલાકાત છે.

પ્રશાંત કિશોરના નિકટવર્તી સૂત્રોનું કહેવું છે કે તેઓ તે દરેક નેતા સાથે મુલાકાત કરવાના છે કે જેમણે મમતા બેનર્જી અને એમકે સ્ટાલિનનું ચૂંટણીમાં સમર્થન કર્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે ડીએમકે અને ટીએમસીએ તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિજય મેળવ્યા પછી પીકેની પવાર સાથેની આ પહેલી મુલાકાત છે. 

કુલભૂષણ જાધવ મામલે ઘૂંટણીયે પડ્યું પાકિસ્તાન; કુલભૂષણ જાધવ ફાંસીની સજા વિરુદ્ધ કરી શકશે હાઇકોર્ટમાં અરજી, પાકિસ્તાનની સંસદે આ બિલને આપી મંજૂરી 
 

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version