Site icon

આજથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 4 દિવસના મહારાષ્ટ્રના પ્રવાસ પર, આ રીતે રહેશે કાર્યક્રમ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 6 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી 9 ડિસેમ્બર એટલે કે 4 દિવસના મહારાષ્ટ્રના પ્રવાસ પર છે.

રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ કોવિંદ સોમવારે રાયગઢ કિલ્લાની મુલાકાત લેશે અને છત્રપતિ શિવાજી મહારાજને શ્રદ્ધાંજલિ આપશે.

સાથે જ રાષ્ટ્રપતિ પૂણેના લોહેગાંવના એરબેઝની મુલાકાત લેશે. તથા એરબેઝ પર એરમેન સાથે વાતચીત કરશે અને ફ્લાઇટનું પ્રદર્શન પણ જોશે. 

આ ઉપરાંત મુંબઇમાં 22મી મિસાઇલ વેસલ સ્કવોડ્રનને પ્રેસિડેન્ટ્સ સ્ટાન્ડર્ડ પણ એનાયત કરશે.

‘પ્રેસિડેન્ટ્સ સ્ટાન્ડર્ડ’ એવોર્ડ એ યુદ્ધ અને શાંતિ બંને દરમિયાન રાષ્ટ્રની અસાધારણ સેવા માટે એરફોર્સ યુનિટ અથવા સ્ક્વોડ્રનને આપવામાં આવતા સર્વોચ્ચ સન્માનોમાંનો એક છે.

આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 28 નવેમ્બરે બે દિવસની મુલાકાતે હરિદ્વાર પહોંચ્યા હતા. અહીં તેમણે પતંજલિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ અને 29 નવેમ્બરે દેવ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. 

મુંબઈ, ગુજરાત અને કર્ણાટક પછી દિલ્હીમાં ઓમિક્રોનનો પહેલો કેસ સામે આવ્યો. જાણો વિગત…

Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Sharad Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! NCP વિલય મુદ્દે શરદ પવારે ફડણવીસને આપ્યો જડબાતોડ જવાબ, સુનેત્રા પવાર વિશે આપ્યું મોટું નિવેદન
Parth Pawar: શું પાર્થ પવાર બનશે દિલ્હીમાં NCP નો નવો ચહેરો? રાજ્યસભાની ટિકિટને લઈને અજીત પવાર જૂથનો મોટો માસ્ટરસ્ટ્રોક, જાણો વિગતો
Exit mobile version