Site icon

સંજય રાઉતે ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટીકા કરી, કહ્યું બીજા ને માસ્ક પહેરવાની સલાહ આપે છે. પણ પોતે પહેરતા નથી. જાણો બીજુ શું કહ્યું.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર.  

શિવસેનાના નેતા સંજય રાઉતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી અને આડકતરી રીતે ટીકા કરી છે.

સંજય રાઉતે મીડીયા સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે PM મોદી લોકોને માસ્ક પહેરવાનું કહે છે પરંતુ લોકો માસ્ક પહેરતા નથી, કેમ કે તેઓ PM મોદીને ફોલો કરે છે, કારણ કે તેઓ દેશના નેતા છે. 

સાથે તેમણે એમ પણ કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી માસ્ક પહેરે છે પરંતુ તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ક્યાંય પણ માસ્ક પહેરેલા જોવા મળતા નથી.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં દેશના તમામ રાજ્યોમાં કોરોનાના ત્રીજી લહેર સામે તૈયારીઓ કરવામાં આવી રહી છે. સાથે જ માસ્કનો ઉપયોગ અને રસીના બંને ડોઝ લેવા જેવા નિયમોનું પાલન કરવા સરકારે વારંવાર હાકલ કરી છે.  

આજના સૌથી મોટા સમાચાર : મુંબઈ શહેરમાં આજથી ધારા 144 લાગુ. જાણો વિગતે
 

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version