Site icon

યુપીની ચૂંટણી પૂર્વે મથુરામાં માહોલ ગરમાયો, અખિલ ભારત હિન્દુ મહાસભાની આ જાહેરાત બાદ કલમ 144 લાગુ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 29 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

ચૂંટણી રાજ્ય ઉત્તર પ્રદેશમાં અખિલ ભારત હિન્દૂ મહાસભાએ જાહેરાત કરી છે કે મથુરાના મંદિર પાસે આવેલી મસ્જિદમાં ભગવાન કૃષ્ણની મુર્તિ સ્થાપિત કરવામાં આવશે.

આ જાહેરાત બાદ મથૂરામાં 144 લાગુ કરી દેવામાં આવી છે. કોઇ હિંસા ન ફાટી નીકળે તે ભયને પગલે આ નિર્ણય લેવાયો છે.

આ ઉપરાંત રેલીઓ કાઢવાની જાહેરાત કરનારા નેતાઓની પણ અટકાયત કરવામાં આવી છે.  

ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે એવામાં મથૂરા મંદિરનો વિવાદ વધવાની ભીતિ છે જેને પગલે સુરક્ષાના પગલા લેવામાં આવી રહ્યા છે. 

ગ્રાહકો તૈયાર રહો રિચાર્જ માટે વધુ પૈસા ચૂકવવા, એરટેલ, વોડાફોન-આઈડિયા બાદ હવે આ કંપનીનું પણ રિચાર્જ થશે મોંધુ. જાણો વિગત

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version