Site icon

યુપીની ચૂંટણી પૂર્વે મથુરામાં માહોલ ગરમાયો, અખિલ ભારત હિન્દુ મહાસભાની આ જાહેરાત બાદ કલમ 144 લાગુ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 29 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

ચૂંટણી રાજ્ય ઉત્તર પ્રદેશમાં અખિલ ભારત હિન્દૂ મહાસભાએ જાહેરાત કરી છે કે મથુરાના મંદિર પાસે આવેલી મસ્જિદમાં ભગવાન કૃષ્ણની મુર્તિ સ્થાપિત કરવામાં આવશે.

આ જાહેરાત બાદ મથૂરામાં 144 લાગુ કરી દેવામાં આવી છે. કોઇ હિંસા ન ફાટી નીકળે તે ભયને પગલે આ નિર્ણય લેવાયો છે.

આ ઉપરાંત રેલીઓ કાઢવાની જાહેરાત કરનારા નેતાઓની પણ અટકાયત કરવામાં આવી છે.  

ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે એવામાં મથૂરા મંદિરનો વિવાદ વધવાની ભીતિ છે જેને પગલે સુરક્ષાના પગલા લેવામાં આવી રહ્યા છે. 

ગ્રાહકો તૈયાર રહો રિચાર્જ માટે વધુ પૈસા ચૂકવવા, એરટેલ, વોડાફોન-આઈડિયા બાદ હવે આ કંપનીનું પણ રિચાર્જ થશે મોંધુ. જાણો વિગત

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version