Site icon

યુપીની ચૂંટણી પૂર્વે મથુરામાં માહોલ ગરમાયો, અખિલ ભારત હિન્દુ મહાસભાની આ જાહેરાત બાદ કલમ 144 લાગુ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 29 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

ચૂંટણી રાજ્ય ઉત્તર પ્રદેશમાં અખિલ ભારત હિન્દૂ મહાસભાએ જાહેરાત કરી છે કે મથુરાના મંદિર પાસે આવેલી મસ્જિદમાં ભગવાન કૃષ્ણની મુર્તિ સ્થાપિત કરવામાં આવશે.

આ જાહેરાત બાદ મથૂરામાં 144 લાગુ કરી દેવામાં આવી છે. કોઇ હિંસા ન ફાટી નીકળે તે ભયને પગલે આ નિર્ણય લેવાયો છે.

આ ઉપરાંત રેલીઓ કાઢવાની જાહેરાત કરનારા નેતાઓની પણ અટકાયત કરવામાં આવી છે.  

ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે એવામાં મથૂરા મંદિરનો વિવાદ વધવાની ભીતિ છે જેને પગલે સુરક્ષાના પગલા લેવામાં આવી રહ્યા છે. 

ગ્રાહકો તૈયાર રહો રિચાર્જ માટે વધુ પૈસા ચૂકવવા, એરટેલ, વોડાફોન-આઈડિયા બાદ હવે આ કંપનીનું પણ રિચાર્જ થશે મોંધુ. જાણો વિગત

Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Ladki Bahin Yojana: લાડકી બહેનો, સાવધાન! સરકારનો નવો અલ્ટિમેટમ, ફક્ત આટલા મહિનાનો સમય
Exit mobile version