આખરે વિવાદ થયો જ : નવી મુંબઈના એરપોર્ટને બાલ ઠાકરે નું નામ કેમ? સ્થાનિકોએ વિરોધ કર્યો.

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૭ મે 2021

શુક્રવાર

ન્યુઝ કંટીન્યૂઝ ની ટીમે સમાચાર પ્રસ્તુત કર્યા હતા કે નવી મુંબઈના એરપોર્ટને મોજુદા સરકાર બાળ ઠાકરે એરપોર્ટ નામ આપવા માંગે છે. આ સમાચારમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે આ નિર્ણયને કારણે વિવાદ પેદા થશે. હવે તે થયું છે, નવી મુંબઈના સ્થાનિક લોકોએ આ એરપોર્ટ નું નામ બાળ ઠાકરે એરપોર્ટ રાખવાનો વિરોધ કર્યો છે. કેટલાક સ્થાનિક લોકોનું કહેવું છે કે આ એરપોર્ટને સાંસદ ડી બી પાટીલ નું નામ આપવામાં આવે. તેઓનું કહેવું છે કે સ્થાનિક લોકો માટે આ વ્યક્તિએ ખૂબ કામ કર્યું હતું.

 એવું લાગે છે કે આવનાર સમયમાં આ એરપોર્ટના નામકરણ નો વિવાદ વધુ વકરશે અને શિવસેના પોતાનું ધાર્યું નહીં કરાવી શકે.

નવી મુંબઈના એરપોર્ટનું આ નામ હશે, હવે થશે વિવાદ.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More