Site icon

લોકલ ટ્રેન બાદ હવે મંદિરો ખુલ્લાં મૂકવાની માગણી સાથે આ પક્ષનું આંદોલન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 9 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

સોમવાર

સામાન્ય નાગિરકોને લોકલ ટ્રેનમાં પ્રવેશ આપવાના મુદ્દે ભાજપે રસ્તા પર ઊતરીને આંદોલન કર્યું હતું. હવે ભાજપે રાજ્યનાં ધાર્મિક સ્થળો ખુલ્લાં મૂકવા માટે આંદોલનનો નિર્ણય લીધો છે.

શ્રાવણના પહેલા જ દિવસે નાશિકમાં આવેલા ત્ર્યંબકેશ્વર મંદિરમાં ભાજપની આધ્યાત્મિક આઘાડી  દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. મંદિરના પ્રવેશદ્વારની બહાર મોટી સંખ્યામાં ભક્તો સહિત સાધુસંતો પણ આ આંદોલનમાં જોડાયા હતા.

પુનામાં હોટલ અને મોલ ખુલ્લા. પણ મહારાષ્ટ્રના બાકી ભાગોનું શું?

આ દરમિયાન ભાજપના નેતા આશિષ શેલારે પણ મંદિરોને ખુલ્લાં મૂકવાને લઈ રાજ્ય સરકારની ઉદાસીનતા સામે ટીકા કરી હતી.

 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version