Site icon

લોકલ ટ્રેન બાદ હવે મંદિરો ખુલ્લાં મૂકવાની માગણી સાથે આ પક્ષનું આંદોલન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 9 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

સોમવાર

સામાન્ય નાગિરકોને લોકલ ટ્રેનમાં પ્રવેશ આપવાના મુદ્દે ભાજપે રસ્તા પર ઊતરીને આંદોલન કર્યું હતું. હવે ભાજપે રાજ્યનાં ધાર્મિક સ્થળો ખુલ્લાં મૂકવા માટે આંદોલનનો નિર્ણય લીધો છે.

શ્રાવણના પહેલા જ દિવસે નાશિકમાં આવેલા ત્ર્યંબકેશ્વર મંદિરમાં ભાજપની આધ્યાત્મિક આઘાડી  દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. મંદિરના પ્રવેશદ્વારની બહાર મોટી સંખ્યામાં ભક્તો સહિત સાધુસંતો પણ આ આંદોલનમાં જોડાયા હતા.

પુનામાં હોટલ અને મોલ ખુલ્લા. પણ મહારાષ્ટ્રના બાકી ભાગોનું શું?

આ દરમિયાન ભાજપના નેતા આશિષ શેલારે પણ મંદિરોને ખુલ્લાં મૂકવાને લઈ રાજ્ય સરકારની ઉદાસીનતા સામે ટીકા કરી હતી.

 

Maharashtra Election War: દેવેન્દ્ર ફડણવીસનો આદિત્ય ઠાકરે પર કટાક્ષ; રાજ ઠાકરેની નકલ અને ભાષણબાજીનો ઉલ્લેખ કરી સાધ્યું નિશાન
Ajit Pawar: ચૂંટણી પોતાની જગ્યાએ, દોસ્તી પોતાની જગ્યાએ! અજિત પવારનું મોટું નિવેદન, દેવેન્દ્ર ફડણવીસ સાથે ના સંબંધ ને લઈને કહી આવી વાત
KDMC Election 2026 Clash: ડોમ્બિવલીમાં ભાજપ અને એકનાથ શિંદે જૂથ વચ્ચે ભીષણ અથડામણ; 4 કાર્યકરો ગંભીર રીતે ઘાયલ, વિસ્તારમાં ભારે તણાવ.
Mumbai: મહારાષ્ટ્રમાં કુદરત રૂઠી! મકર સંક્રાંતિ પહેલા મુંબઈ-ઠાણેમાં વરસાદી માહોલ, જ્યારે મરાઠવાડા ઠંડીમાં ઠર્યું; જાણો હવામાન વિભાગની આગાહી.
Exit mobile version