Site icon

કોંગ્રેસની સત્તા અલ્પમત માં આવ્યા બાદ કિરણ બેદીને ઉપ રાજ્યપાલ પદેથી ખસેડવામાં આવ્યા. પુદ્દુચેરીમાં હવે શું થશે?

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

17 ફેબ્રુઆરી 2021

એક તરફ પુદ્દુચેરીમાં કોંગ્રેસ પાર્ટી અલ્પ મત માં આવી ગઈ છે ત્યારે બીજી તરફ રાષ્ટ્રપતિ ભવન તરફથી પ્રેસ રિલીઝ જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે કિરણ બેદીને પુદ્દુચેરીમાં ઉપ રાજ્યપાલ પદેથી ખસેડવામાં આવ્યા છે.

આ પગલું ત્યારે લેવામાં આવ્યું છે જ્યારે કોંગ્રેસની સરકાર અહીં અલ્પમત માં આવી ગઈ છે. ચાલુ વર્ષે અહીં ચૂંટણી થવાની છે. આવા સમયે રાજનૈતિક સમીકરણો તેજ થઇ ગયા છે.

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version