Site icon

કોંગ્રેસની સત્તા અલ્પમત માં આવ્યા બાદ કિરણ બેદીને ઉપ રાજ્યપાલ પદેથી ખસેડવામાં આવ્યા. પુદ્દુચેરીમાં હવે શું થશે?

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

17 ફેબ્રુઆરી 2021

એક તરફ પુદ્દુચેરીમાં કોંગ્રેસ પાર્ટી અલ્પ મત માં આવી ગઈ છે ત્યારે બીજી તરફ રાષ્ટ્રપતિ ભવન તરફથી પ્રેસ રિલીઝ જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે કિરણ બેદીને પુદ્દુચેરીમાં ઉપ રાજ્યપાલ પદેથી ખસેડવામાં આવ્યા છે.

આ પગલું ત્યારે લેવામાં આવ્યું છે જ્યારે કોંગ્રેસની સરકાર અહીં અલ્પમત માં આવી ગઈ છે. ચાલુ વર્ષે અહીં ચૂંટણી થવાની છે. આવા સમયે રાજનૈતિક સમીકરણો તેજ થઇ ગયા છે.

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version