293
Join Our WhatsApp Community
પુડુચેરીમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યા છતાં પુડુચેરી સરકારે હળવા નિયંત્રણો સાથે લોકડાઉન 14 જૂન સુધી વધારવાનો નિર્ણય કર્યો છે.
લોકડાઉન દરમિયાન રાજ્યની તમામ બધી દુકાનો અને વેપારી વ્યવસાયી મથકો સવારે 9 થી સાંજના 5 સુધી ચાલુ રહેશે
શાકભાજી અને ફળની દુકાન સવારે 5 થી સાંજના 5 વાગ્યા સુધી ચાલુ રહેશે . તમામ ખાનગી કચેરીઓ 50% સ્ટાફ સાથે કામ કરી શકશે
ઉલ્લેખનીય છે કે કેન્દ્રશાસિત ક્ષેત્ર પહેલાથી જ રાત્રે 10 વાગ્યાથી સવાર 5 વાગ્યા સુધી કોરોના કરફ્યુ હેઠળ છે.
You Might Be Interested In