Site icon News Continuous Bureau | Mumbai

મોટી દુર્ઘટના- મધ્યપ્રદેશમાં મુસાફરો ભરેલી બસ નર્મદા નદીમાં ખાબકી-આટલા નિપજ્યા મોત-બચાવ કામગીરી જારી  

News Continuous Bureau | Mumbai

મધ્યપ્રદેશમાં(Madhya Pradesh) એક મોટો બસ અકસ્માત(bus accident) સર્જાયો છે. 

Join Our WhatsApp Community

અહીં ખરગોન(Khargone) અને ધાર જિલ્લાની(Dhar district) સરહદ પર 55 મુસાફરો ભરેલી બસ નર્મદા નદીમાં(Narmada river) ખાબકી.

મીડિયા રિપોર્ટ મુજબ આ દુર્ઘટનામાં 15 લોકોને બચાવી લેવાયા છે જ્યારે અત્યાર સુધીમાં 13 મૃતદેહો(dead bodies) બહાર કાઢવામાં આવ્યા છે. 

માહિતી મળતાની સાથે જ ખરગોન-ધાર ડીએમ(DM) અને એસપી(SP) ઘટનાસ્થળે પહોંચી ગયા છે. 

પોલીસ-પ્રશાસન(Police-Administration) દ્વારા રેસ્ક્યુ ઓપરેશન(Rescue operation ) હાથ ધરવામાં આવ્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ બસ ઈન્દોરથી(Indore) પુણે(Pune) જઈ રહી હતી.

આ સમાચાર પણ વાંચો :  મધ્યપ્રદેશમાં આપની ધમાકેદાર એન્ટ્રી- સત્તાધારી પક્ષ ભાજપ પાસેથી આ સીટ પરથી સત્તા છીનવી જમાવ્યો કબ્જો

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version