Site icon News Continuous Bureau | Mumbai

મોટી દુર્ઘટના- મધ્યપ્રદેશમાં મુસાફરો ભરેલી બસ નર્મદા નદીમાં ખાબકી-આટલા નિપજ્યા મોત-બચાવ કામગીરી જારી  

News Continuous Bureau | Mumbai

મધ્યપ્રદેશમાં(Madhya Pradesh) એક મોટો બસ અકસ્માત(bus accident) સર્જાયો છે. 

Join Our WhatsApp Channel

અહીં ખરગોન(Khargone) અને ધાર જિલ્લાની(Dhar district) સરહદ પર 55 મુસાફરો ભરેલી બસ નર્મદા નદીમાં(Narmada river) ખાબકી.

મીડિયા રિપોર્ટ મુજબ આ દુર્ઘટનામાં 15 લોકોને બચાવી લેવાયા છે જ્યારે અત્યાર સુધીમાં 13 મૃતદેહો(dead bodies) બહાર કાઢવામાં આવ્યા છે. 

માહિતી મળતાની સાથે જ ખરગોન-ધાર ડીએમ(DM) અને એસપી(SP) ઘટનાસ્થળે પહોંચી ગયા છે. 

પોલીસ-પ્રશાસન(Police-Administration) દ્વારા રેસ્ક્યુ ઓપરેશન(Rescue operation ) હાથ ધરવામાં આવ્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ બસ ઈન્દોરથી(Indore) પુણે(Pune) જઈ રહી હતી.

આ સમાચાર પણ વાંચો :  મધ્યપ્રદેશમાં આપની ધમાકેદાર એન્ટ્રી- સત્તાધારી પક્ષ ભાજપ પાસેથી આ સીટ પરથી સત્તા છીનવી જમાવ્યો કબ્જો

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version