Site icon

બારામતી માં રાષ્ટ્રવાદી કોંગ્રેસના કાર્યકર્તા રેમડેસિવિર ના ઇન્જેક્શન માં પાણી ભરીને વેચતાં પકડાયા.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૯ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

સોમવાર.

રેમડેસિવિર ઇન્જેક્શન ઉપલબ્ધ ન હોવાને કારણે અત્યારે અનેક દર્દીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં બારામતી માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પોલીસે ચાર લોકોને પડ્યા છે જેઓ રેમડેસિવર જેક્શનના નામે પાણી વેચીને પૈસા કમાઈ રહ્યા હતા.

પકડાયેલા ચાર જણ માંથી એક વ્યક્તિ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા છે. આ ઉપરાંત એવી માહિતી પ્રાપ્ત થઇ છે કે પકડાયેલા લોકો હોસ્પિટલમાંથી ખાલી બાટલી પ્રાપ્ત કરતા હતા અને ત્યારબાદ તેમાં પાણી ભરીને એક એક બોટલ હજારો રૂપિયામાં વેચાતા હતા. 

આમ હવે રેમડેસિવિર ઇન્જેક્શન ના નામે બજારમાં મોટા ગોટાળા થઈ રહ્યા છે.

સો કરોડનો લાંચ કેસ : 24 કલાક પછી અનિલ દેશમુખના ગળે ગાળિયો સખત બનશે.
 

Punjab Railway Development: પંજાબ માટે મેજર રેલ ડેવલપમેન્ટ નવી રેલ લાઇન અને વંદે ભારત એક્સપ્રેસ
Swachhata Hi Seva 2025: વેસ્ટ માંથી બેસ્ટ સ્વચ્છતા હી સેવા 2025 દરમિયાન અમદાવાદ મંડળ નવીનતા માં અગ્રણી
Fisherman Safety: મહારાષ્ટ્ર સરકારે માછીમારો માટે લીધો ‘આ’ મોટો નિર્ણય,જાણો શું છે નવો નિર્ણય
Maharashtra Rains: વરસાદ ને કારણે મરાઠવાડા થયું જળબંબાકાર, પૂરની સ્થિતિને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા
Exit mobile version