Site icon

મુંબઈ શહેર પર સરકારનો ઘોર અન્યાય; પુનામાં 11% પૉઝિટિવિટી રેટ હોવા છતાં મૉલ ખૂલ્યા, મુંબઈમાં ચાર ટકા હોવા છતાં બધું બંધ, બધે પ્રતિબંધ

ન્યુઝ  કન્ટિન્યુઝ, બ્યુરો

મુંબઈ, 14 જૂન 2021

Join Our WhatsApp Community

સોમવાર

મહારાષ્ટ્ર સરકારનાં બેવડાં ધોરણોને કારણે હવે આખું રાજ્ય કઈ દિશામાં જઈ રહ્યું છે એ સંદર્ભે કોઈ પણ કલ્પના કરવી મુશ્કેલ છે. એક તરફ પોતાની પૉલિસી જાહેર કરી દીધી, જે મુજબ બધી પરિસ્થિતિ ટકાવારી પર આધારિત રાખે છે. આ ઉપરાંત રાજ્યના જે હિસ્સામાં પરિસ્થિતિ સુધરશે એ વિસ્તારમાં બધું ખોલવામાં આવશે એવી જાહેરાત કરી. બીજી તરફ સરકારનાં બેવડાં ધોરણોને કારણે લોકો વિચારમાં પડી ગયા છે.

પુના જેવા શહેરમાં જ્યાં પૉઝિટિવિટી રેટ ૧૧.૧૧ ટકા છે તેમ જ ઑક્સિજનના ખાટલા માત્ર 13 ટકા છે. આ પરિસ્થિતિમાં પુનામાં તમામ દુકાનો અને સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લા રહેવાની પરવાનગી આપવામાં આવી છે. આ ઉપરાંત મૉલ પણ ખોલી નાખવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના સંકટ કાયમ, મહામારીથી મૃત્યુ પામનાર દર્દીઓના આંકમાં કોઈ સુધારો નહીં ; જાણો આજના લેટેસ્ટ આંકડા

બીજી તરફ શહેરની અંદર પરિસ્થિતિ પૂર્ણપણે કાબૂમાં હોવા છતાં સરકારે કોઈ છૂટછાટ આપી નથી.

આમ સરકારનાં બેવડાં ધોરણ હોય તો વેપારીઓએ શું કરવું?

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version