Site icon

પંજાબ સીએમ ભગવંત માને પીએમ મોદી સાથે કરી મુલાકાત,આ મુદ્દાઓ પર થઇ ચર્ચા; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. 

Join Our WhatsApp Community

આ બેઠક બાદ માને કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ મને જીત પર અભિનંદન પાઠવ્યા છે અને રાષ્ટ્રીય સુરક્ષા પર મદદનું આશ્વાસન આપ્યું છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, મેં બે વર્ષ માટે દર એક વર્ષે 50000 કરોડની આર્થિક સહાયની માંગ કરી છે.  
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ ભગવંત માન હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળશે.

 આ સમાચાર પણ વાંચો :  કોરોના ડેથ વળતર માટે ખોટા દાવા મામલે ગુજરાત સહિત આ રાજ્યોમાં એક્શન લેશે મોદી સરકાર, સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી; જાણો વિગતે

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version