Site icon

શું સિદ્ધુથી હજી નારાજ છે કેપ્ટન? મુખ્યપ્રધાન અમરિંદરે બધા ધારસભ્યોને લંચ માટે બોલાવ્યા, પરંતુ તેમને આમંત્રણ નહીં

પંજાબમાં કોંગ્રેસે ભલે નવજોતસિંહ સિદ્ધુને નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્તિ કર્યા હોય, પરંતુ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે તેમનું વલણ નરમ પાડ્યું નથી. 

મળતી માહિતી મુજબ, અમરિંદર સિંહે આગામી 21 જુલાઇએ નવજોત સિંહ સિદ્ધૂ સિવાયના તમામ કોંગ્રેસના ધારાસભ્યો અને સાંસદોને બપોરનું જમવા માટે આમંત્રણ આપ્યું છે.

Join Our WhatsApp Community

અમરિંદર સિંહે પંચકૂલામાં આ લંચ આયોજિત કર્યું છે.

તેમણે નવજોતને આમંત્રણ ના આપતા પંજાબના રાજકીય વર્તુળોમાં ફરી ચર્ચાએ જોર પકડ્યું છે કે પાર્ટીના નવા અધ્યક્ષ તરીકે સિદ્વુની નિમણૂંક કરતાં કેપ્ટન નારાજ છે.

વરસાદ ચાલુ જ રહેવાનો છે; તમારી નજરે જુઓ સેટેલાઇટ તસવીર, જાણો શું કહી રહ્યો છે હવામાન વિભાગ  

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version