Site icon

શું સિદ્ધુથી હજી નારાજ છે કેપ્ટન? મુખ્યપ્રધાન અમરિંદરે બધા ધારસભ્યોને લંચ માટે બોલાવ્યા, પરંતુ તેમને આમંત્રણ નહીં

પંજાબમાં કોંગ્રેસે ભલે નવજોતસિંહ સિદ્ધુને નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્તિ કર્યા હોય, પરંતુ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે તેમનું વલણ નરમ પાડ્યું નથી. 

મળતી માહિતી મુજબ, અમરિંદર સિંહે આગામી 21 જુલાઇએ નવજોત સિંહ સિદ્ધૂ સિવાયના તમામ કોંગ્રેસના ધારાસભ્યો અને સાંસદોને બપોરનું જમવા માટે આમંત્રણ આપ્યું છે.

Join Our WhatsApp Community

અમરિંદર સિંહે પંચકૂલામાં આ લંચ આયોજિત કર્યું છે.

તેમણે નવજોતને આમંત્રણ ના આપતા પંજાબના રાજકીય વર્તુળોમાં ફરી ચર્ચાએ જોર પકડ્યું છે કે પાર્ટીના નવા અધ્યક્ષ તરીકે સિદ્વુની નિમણૂંક કરતાં કેપ્ટન નારાજ છે.

વરસાદ ચાલુ જ રહેવાનો છે; તમારી નજરે જુઓ સેટેલાઇટ તસવીર, જાણો શું કહી રહ્યો છે હવામાન વિભાગ  

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version