PM મોદીની સિક્યુરિટીમાં ચૂક મામલે પંજાબ સરકારે લીધો મોટો નિર્ણય, બનાવી હાઈલેવલ કમિટી; આટલા દિવસમાં રજૂ કરશે રિપોર્ટ   

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 6 જાન્યુઆરી 2022

ગુરુવાર.

પંજાબ સરકારે PM મોદીની સુરક્ષામાં થયેલી ચૂક પર હાઈલેવલ કમિટી બનાવી છે.

પંજાબ સરકારે આ બાબતે એક નિવેદનમાં કહ્યું કે રાજ્ય સરકારે પીએમ મોદીના ફિરોજપુર પ્રવાસમાં થઈલી બેદરકારી માટે ઉચ્ચે સ્તરીય કમિટીનું ગઠન કર્યુ છે.

આ કમિટી 3 દિવસની અંદર પોતાનો રિપોર્ટ રજૂ કરશે 

આ કમિટીમાં ન્યાયમૂર્તિ (નિવૃત) મેહતાબ સિંહ ગિલ, પ્રમુખ સચિવ (ગૃહ મામલા) અને ન્યાયમૂર્તિ અનુરાગ વર્માનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદી બુધવારના રોજ પંજાબના પ્રવાસે હતા. ફિરોઝપુરમાં કેટલાક વિકાસકાર્યોનું લોકાર્પણ કરવાની સાથે એક સભા પણ સંબોધન કરવાના હતા. 

મોદી સરકારનું વધ્યું ટેન્શન! કિસાન નેતા રાકેશ ટિકૈતની ખુલ્લી ધમકી, કહ્યું-  ગણતંત્ર દિવસએ કરીશું આ કામ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More