Site icon

આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર કર્યા, આ ક્રિકેટર હવે રાજ્યસભામાં…

News Continuous Bureau | Mumbai

આમ આદમી પાર્ટીએ પંજાબથી રાજ્યસભાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. 

Join Our WhatsApp Community

પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ, પંજાબના સહપ્રભારી રાઘવ ચઢ્ઢા, આઈઆઈટી દિલ્હીના પ્રોફેસર ડૉ. સંદીપ પાઠક, લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના સ્થાપક અશોક મિત્તલ, ઉદ્યોગપતિ સંજીવ અરોરા રાજ્યસભાના ઉમેદવાર રહેશે. 

પંજાબના 7 રાજ્યસભા સભ્યોમાંથી 5નો કાર્યકાળ 9 એપ્રિલે સમાપ્ત થઈ રહ્યો છે.

 આ સમાચાર પણ વાંચો : ચૂંટણી ગઈ એટલે મોંઘવારી આવી. રાંધણગેસના ભાવમાં મોટો ભડાકો. જાણો નવા ભાવ અહીં. 

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version