Site icon

મહારાષ્ટ્રના આ જિલ્લામાં પૂરની પરિસ્થિતિ, જળપ્રલયમાં 5નાં મોત 30 લાપતા ; સરકારે માગી સેનાની મદદ 

મહારાષ્ટ્રમાં ત્રણ – ચાર દિવસથી પડી રહેલા મૂશળધાર વરસાદે તબાહી મચાવી છે. સ્થિતિને કાબૂમાં લેવા તેમજ રાહત અને બચાવ કામગીરી માટે સરકાર દ્વારા સેનાની મદદ માગવામાં આવી છે.

રાયગઢમાં ચાર સ્થળોએ વરસાદી દુર્ઘટના સર્જાઈ છે અને અત્યાર સુધીમાં પાંચ લોકોના મૃત્યુ થયા છે અને ૩૦ લોકો લાપતા થયા છે જેને શોધવા માટે અભિયાન ચાલી રહ્યું છે. 

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદને પગલે ૫૦થી વધુ ગામડાંઓનો સંપર્ક તૂટી ગયો છે અને ત્યાં સેનાને મદદ માટે મોકલવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદને પગલે ૫૦થી વધુ ગામડાંઓનો સંપર્ક તૂટી ગયો છે અને ત્યાં સેનાને મદદ માટે મોકલવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં મેઘતાંડવ: કોંકણ રેલ સેવા પ્રભાવિત થતા આટલા હજાર મુસાફરો ફસાયા, PM મોદીએ CM ઉદ્ધવ સાથે કરી વાત

Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Exit mobile version