Ajmer Division train block: અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોક ને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે

ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર મંડળના મારવાડ જં-આઉવા સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નંબર 590 કિમી 437/4-5 પર RCC બોક્સ લોન્ચિંગ હેતુ બ્લોક લેવાના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:

by aryan sawant
Ajmer Division train block અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોક ને

News Continuous Bureau | Mumbai

Ajmer Division train block ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર મંડળના મારવાડ જં-આઉવા સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નંબર 590 કિમી 437/4-5 પર RCC બોક્સ લોન્ચિંગ હેતુ બ્લોક લેવાના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:

*નિરસ્ત ટ્રેન*
• 23 નવેમ્બર 2025 ના રોજ જોધપુરથી ઉપડતી ટ્રેન નં. 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ નિરસ્ત રહેશે.
• 24 નવેમ્બર 2025 ના રોજ સાબરમતીથી ઉપડતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ નિરસ્ત રહેશે.

*રેગુલેટ ટ્રેન*
• 22 નવેમ્બર 2025 ના રોજ ટ્રેન નંબર 14701 શ્રીગંગાનગર-બાંદ્રા ટર્મિનસ અરવલ્લી એક્સપ્રેસ અજમેર-મારવાડ ની વચ્ચે 01.00 કલાક મોડી ચાલશે.

આ સમાચાર પણ વાંચો :Organ donation Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૧મું અંગદાન : એક લીવર, બે કિડનીનું દાન મળ્યું

• 23 નવેમ્બર 2025 ના રોજ ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ પાલનપુર-મારવાડ ની વચ્ચે 25 મિનિટ મોડી ચાલશે.

ટ્રેનોના સ્ટોપેજ, સંરચના, માર્ગ અને સમય અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More