Site icon News Continuous Bureau | Mumbai

સાંભળી લ્યો!!! આગામી સુચના મળતા સુધી લોકલ ટ્રેન બંધ જ રહેશે. જલદી કોઈ અપેક્ષા રાખશો નહીં.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

12 ઓગસ્ટ 2020 

 રેલ્વે મંત્રાલયનું કહેવું છે કે મુંબઇમાં લોકલ ટ્રેન સેવા ક્યારે શરૂ થશે અત્યારથી કહી શકાય નહીં.. મંગળવારે સાંજે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું છે કે "હવે પછીની સૂચના સુધી રેલ્વેની તમામ નિયમિત સેવાઓ બંધ રહેશે." જો કે, રેલ્વે ક્યારે દોડશે નહીં તેની ચોક્કસ તારીખ જાહેર કરી નથી. 

સોશિયલ મીડિયા પર એક પરિપત્ર ફેલાવવામાં આવ્યો હતો કે 'પૂર્વ રેલ્વેની લોકલ ટ્રેનો સહિત નિયમિત ટ્રેનો 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. લોકડાઉન તબક્કામાં જાહેર જનતા માટે ટ્રેન શરૂ કરી શકાય એમ નથી કેમ કે સંક્રમણ વધુ ફેલાવાનો ડર રહેલો છે. 

રેલ્વે બોર્ડે સ્પષ્ટતા કરી હતી કે નવો કોઈ પરિપત્ર બહાર પાડ્યો નથી. પરંતુ જીવન આવશ્યક ચીજો માટે દોડતી વિશેષ ટ્રેનો ચાલુ રહેશે. નોંધનીય છે કે હાલ ગણતરીની લોકલ ટ્રેન સેવા ચાલુ છે જેમાં હોસ્પિટલ, બસ, ટ્રેન, શાકભાજી, કિરાણા, દુધ, મેડીકલ સ્ટાફ, બીએમસી, બેંક, મંત્રાલય વગેરે લોકોને મુસાફરી કરવાની મંજૂરી મળી છે. પરંતુ સામાન્ય લોકોએ હજી પણ રાહ જોવી પડશે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Exit mobile version