Site icon

Railway news : 14-15 ઓગસ્ટ 2023 ના રોજ આદરજ મોટી-ગાંધીનગર સેકશન વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નં. 09 બંધ રહેશે

Railway news : સમારકામ અને જાળવણી કાર્ય માટે રેલ્વે ક્રોસિંગ નં.09 કિમી બે દિવસ બંધ રહેશે

Railway news : 14-15 August 2023 between Adaraj Moti-Gandhinagar Section Railway Crossing No. 09 will be closed

Railway news : 14-15 August 2023 between Adaraj Moti-Gandhinagar Section Railway Crossing No. 09 will be closed

News Continuous Bureau | Mumbai 
Railway news : પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ ના આદરજ મોટી-ગાંધીનગર રેલવે સેક્શન વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નં.09 કિમી (16/01-02) સમારકામ અને જાળવણી કાર્ય માટે 14 ઓગસ્ટ 2023 ના રોજ સવારે 08:00 વાગ્યાથી 15મી ઓગસ્ટ 2023 ના રોજ સાંજે 20:00 વાગ્યા સુધી (કુલ બે દિવસ) બંધ રહેશે.
રસ્તા ના ઉપયોગ કરતા આ સમયગાળા દરમિયાન રેલવે ક્રોસિંગ નંબર 10 કિમી (17/8-9) નો ઉપયોગ કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Retail Inflation : મોંઘવારીએ માઝા મૂકી! છૂટક ફુગાવો 15 મહિનાની ટોચે પહોંચ્યો, આ વસ્તુના ભાવમાં સૌથી મોટો વધારો

Join Our WhatsApp Community
Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Exit mobile version