Site icon News Continuous Bureau | Mumbai

Railway news : 14-15 ઓગસ્ટ 2023 ના રોજ આદરજ મોટી-ગાંધીનગર સેકશન વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નં. 09 બંધ રહેશે

Railway news : સમારકામ અને જાળવણી કાર્ય માટે રેલ્વે ક્રોસિંગ નં.09 કિમી બે દિવસ બંધ રહેશે

Railway news : 14-15 August 2023 between Adaraj Moti-Gandhinagar Section Railway Crossing No. 09 will be closed

Railway news : 14-15 August 2023 between Adaraj Moti-Gandhinagar Section Railway Crossing No. 09 will be closed

News Continuous Bureau | Mumbai 
Railway news : પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ ના આદરજ મોટી-ગાંધીનગર રેલવે સેક્શન વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નં.09 કિમી (16/01-02) સમારકામ અને જાળવણી કાર્ય માટે 14 ઓગસ્ટ 2023 ના રોજ સવારે 08:00 વાગ્યાથી 15મી ઓગસ્ટ 2023 ના રોજ સાંજે 20:00 વાગ્યા સુધી (કુલ બે દિવસ) બંધ રહેશે.
રસ્તા ના ઉપયોગ કરતા આ સમયગાળા દરમિયાન રેલવે ક્રોસિંગ નંબર 10 કિમી (17/8-9) નો ઉપયોગ કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Retail Inflation : મોંઘવારીએ માઝા મૂકી! છૂટક ફુગાવો 15 મહિનાની ટોચે પહોંચ્યો, આ વસ્તુના ભાવમાં સૌથી મોટો વધારો

Join Our WhatsApp Channel
Bihar Politicsબિહારના રાજકારણમાં મોટો ભૂકંપ લાલુરાબડી બાદ હવે તેજસ્વી યાદવે પણ સરકારી સુરક્ષા પરત કરી, આરજેડી આરપારના મૂડમાં
NEET Re Exam 2026| મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! રીએક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે CM ફડણવીસે કરી આ ખાસ વ્યવસ્થા
Maharashtra Salon Hike।સામાન્ય જનતાને વધુ એક ઝટકો! હવે વાળ કપાવવા અને દાઢી કરાવવી પણ થશે મોંઘી; જાણી લો ક્યારથી ખિસ્સા પર વધશે બોજ
Morbi Highway Accident। ગુજારાતના મોરબીમાં ભયાનક અકસ્માત પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને કચડી, એક જ ગામના ૫ આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત
Exit mobile version