Site icon News Continuous Bureau | Mumbai

Railway news : 14-15 ઓગસ્ટ 2023 ના રોજ આદરજ મોટી-ગાંધીનગર સેકશન વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નં. 09 બંધ રહેશે

Railway news : સમારકામ અને જાળવણી કાર્ય માટે રેલ્વે ક્રોસિંગ નં.09 કિમી બે દિવસ બંધ રહેશે

Railway news : 14-15 August 2023 between Adaraj Moti-Gandhinagar Section Railway Crossing No. 09 will be closed

Railway news : 14-15 August 2023 between Adaraj Moti-Gandhinagar Section Railway Crossing No. 09 will be closed

News Continuous Bureau | Mumbai 
Railway news : પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ ના આદરજ મોટી-ગાંધીનગર રેલવે સેક્શન વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નં.09 કિમી (16/01-02) સમારકામ અને જાળવણી કાર્ય માટે 14 ઓગસ્ટ 2023 ના રોજ સવારે 08:00 વાગ્યાથી 15મી ઓગસ્ટ 2023 ના રોજ સાંજે 20:00 વાગ્યા સુધી (કુલ બે દિવસ) બંધ રહેશે.
રસ્તા ના ઉપયોગ કરતા આ સમયગાળા દરમિયાન રેલવે ક્રોસિંગ નંબર 10 કિમી (17/8-9) નો ઉપયોગ કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Retail Inflation : મોંઘવારીએ માઝા મૂકી! છૂટક ફુગાવો 15 મહિનાની ટોચે પહોંચ્યો, આ વસ્તુના ભાવમાં સૌથી મોટો વધારો

Join Our WhatsApp Channel
CIDCO Land Illegal Dumping Crackdown નવી મુંબઈમાં ભૂમાફિયાઓ પર તંત્રનું મોટું એક્શન, પનવેલમાંથી પોકલેન અને ૧૭ ડમ્પર જપ્ત, એફઆઈઆર દાખલ
SRPF Jawan Dies By Suicide પંઢરપુરમાં અષાઢી એકાદશીના બંદોબસ્ત વચ્ચે મોટી દુર્ઘટના SRPFના જવાને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું
Gujarat Weather Heavy Rain Alert મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવા તૈયાર, હવામાન વિભાગની ચેતવણી આ ત્રણ જિલ્લાઓમાં ખાબકી શકે છે ભારે વરસાદ
Maharashtra TET Exam Leak Case મહારાષ્ટ્ર TET પેપર લીક કેસમાં પોલીસને મોટી સફળતા, સ્પેશિયલ ટીમે આ રાજ્યમાંથી ઝડપાયો માસ્ટરમાઇન્ડ વીરેન્દ્ર ગુપ્તા
Exit mobile version